________________
જૈન ધર્મ
તપસ્યા કરવી–એ પૌષધની ખાસ ક્રિયા છે.
૧૨. અતિથિવિભાગ વ્રત-જેણે લૌકિક પર્વ ઉત્સવાદિને ત્યાગ કર્યો છે, તે અતિથિ છે. એવા અતિથિ તેઓ જ કહેવાય છે કે જેઓએ આત્માની ઉન્નતિ માટે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સ્વ-પર કલ્યાણકારી સંન્યાસ , માર્ગને ગ્રહણ કર્યો છે. એવા મુમુક્ષુ મહાત્માઓને અન્નપાણું, વસ્ત્ર આદિ આવશ્યક ચીજોથી સત્કાર કરવો, એ અતિથિસંવિભાગ વતનો હેતુ છે. પિતાના ઉપયોગની ચીજોમાં અતિથિઓના માટે વિભાગ કરવાનું જે વ્રત તે જ અતિથિસંવિભાગ વ્રત” છે.
સાધુઓને બીજું શું જોઈએ ? અન્ન, પાણી અને વસ્ત્ર. ગૃહસ્થો વર્ષમાં કે મહિનામાં એવા બે-ચાર દિવસે અવશ્ય રાખે, કે જે દિવસે સાધુ-સંતોને ભિક્ષા આપ્યા પછી જ ભજન કરે. જે દિવસે અતિથિસંવિભાગ દ્રત હેય, તે દિવસે તેણે એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ કે
આજે મારે ત્યાં કોઈ સાધુ-સંત આવે અને તેઓ પીવું–આને જૈન ધર્મમાં આયંબિલ કહે છે.
૩. એકાસણું–અભક્ષ્ય અને અપેયને છેડીને કંઈ પણ અચિત્ત પદાર્થ એક જ સ્થાને બેસી દિવસે એક જ વાર ખાઈ શકાય છે. ગરમ પાણી પીવું જોઈએ—અને એકાસણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org