________________
જૈન ધમ
૭. . ભેગાપભેગપરિમાણ વ્રત ઃ—સંસારમાં પદાર્થોના કંઈ જ અ`ત નથી, બધા પદાર્થાને મનુષ્ય કામમાં પણ નથી લાવતા. તથાપિ જ્યાં સુધી ઇચ્છાને રાધ નથી. કર્યો ત્યાં સુધી ચીજોને ત્યાગ નથી થતા. એટલા માટે જરૂરતથી વધારે વસ્તુએ કામમાં નહિ લાવવાના નિયમ કરવા, એ આ વ્રતના આશય છે.
ભાગાપભાગમાં બે શબ્દો છે, ભાગ+ઉપભાગ. જે ચીજ ફક્ત એક જ વખત કામમાં આવે છે, તે ભાગ્ય વસ્તુ છે, અને જે ચીજ અનેકવાર કામમાં આવે તે ઉપભાગ છે. અનાજ, પાણી, વિલેપન ઈત્યાદિ ચીજો ભાગ છે, અર્થાત્ તે ચીજો ખીજી વાર કામમાં નથી આવતી. મકાન, વસ્ત્ર, આભૂષણ ઈત્યાદિ ચીજો ઉપભાગ છે, એકની એક જ ચીજ અનેકવાર કામમાં લઈ શકાય છે.
૪૫
આ ચીજોનું પરિમાણુ નિશ્ચિત કરી લેવું જોઈએ. આ પ્રકારે નિશ્ચિત નિયમ કરવાથી તૃષ્ણા પર જખરદસ્ત અંકુશ આવી જાય છે. ઇચ્છાઓને-તૃષ્ણાને—ચિત્તની ચંચળતાને રાકવાના ઉપાય એ જ છે કે પ્રત્યેક ચીજને નિયમ કરવા.
આછામાં ઓછી અને જરૂર સિવાયની અધિક ચીજો શા માટે કામમાં લાવવી જોઈએ ? જ્યારે પરિમિત ચીજોને ઉપયેગ કરવાની વૃત્તિ થઈ જશે, પછી માંસ, મદિરા આદિ અભક્ષ્ય અને આત્માનું પતન કરનારી ચીજોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org