________________
જૈન ધર્મ
ઉપાંગ વગેરે જે પ્રકારના હોય તેવાં જ કહેવાં જોઈએ. એવું નહિ કે હેય કંઈક અને બતાવે તેથી ઉલટું. એવું જૂઠું કદી ન બેલવું જોઈએ.
(૨) પશુ સંબંધી –હાથી, ઘોડા, ગાય, બળદ, ભેંસ આદિ જાનવરોને ફય-વિક્રય થતું હોય, તે તે સમયે તે વિષયમાં પણ જૂ ન બેસવું. દૂધ ન આપતું હેય ને દૂધ દે છે એમ કહે. જાનવર વૃદ્ધ હેય ને જુવાન છે એમ કહે. આ ભયંકર જૂઠું છે. એવું જ હું કદી ન બેસવું.
૩) ભૂમિ સંબંધી ઘર, હવેલી, બાગ, બગીચા, ખેતર આદિ સંબંધી જૂઠું ન બેસવું. અર્થાત પિતાનું હેય ને પારકાનું કહે, પારકાનું હેય ને પિતાનું કહે. એવું કદી ન બોલવું જોઈએ.
(૪) થાપણસે –વિશ્વાસથી કંઈ મનુષ્ય કંઈ ચીજ પિતાને ત્યાં રાખી હોય અને પાછી લેવા આવે ત્યારે સાફ ના પાડી દેવી; અથવા ઓછી છે એમ સ્વીકારવું, આ જૂઠું જ નથી, પરંતુ વિશ્વાસધાત પણ છે. એવું જૂઠું ન બેલવું જોઈએ.
(૫) જૂઠી સાક્ષી –ાઈના ઝગડામાં જૂઠી સાક્ષી દેવી. બન્યું હોય કંઈ અને કહેવું કંઈ. એવી જૂઠી સાક્ષી પૂરવાથી એક પક્ષને બહુ જ નુકસાન થાય છે, તેના આત્માને દુઃખ થાય છે, એટલા માટે જૂઠી સાક્ષી પણું ન દેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org