________________
જૈન ધર્મ
એકતા એ કે આમાં જે કે સ્થાવર જીવાની હિંસાના ત્યાગ કર્યો નથી, પરંતુ પાણી, વનસ્પતિ આદિ જીવાની નિરક હિં’સા ન થાય, તેનેા તા ખ્યાલ રાખવા જ જોઈએ. ખીજી વાત એ છે કે આમાં નિરપરાધી જીવાની હિંસાના ત્યાગ બતાવેલા છે, એટલા માટે એમ ન સમજવું જોઈએ કે વીંછી, સાપ, વાઘ, માંકડ, જૂ આદિ જ્વ અમારા અપરાધી છે અને અપરાધી સમજીને તેને મારવામાં આવે. સાપ, વીછી, વાધ આદિ જાનવર તા સ્વયં મનુપૃથી એટલાં બધાં ડરે છે, કે તેઓ મનુષ્યથી સંતાઈને રહેવાને ઇચ્છે છે. જ્યાં જ્યાં મનુષ્યાની આબાદી હેાય છે, ત્યાં ત્યાંથી તે દૂર જ ચાલ્યાં જાય છે; અને જ્યાં સુધી તેઓ કાઈ પણ જાતના દુખાવમાં, ભયમાં, આફતમાં નથી આવતાં અથવા ગભરાતાં નથી, ત્યાં સુધી મનુષ્ય પર કદી હુમલે કરતાં નથી. તે બિચારાં નિર્દોષ જીવેાને અપરાધી સમજીને તેમના પ્રાણ લેવે—એ મનુષ્યના ભયંકર અત્યાચાર છે ગુને છે. આ ગુનાની સજ્જ મનુષ્યા અનેક પ્રકારના રાગ, ભૂકમ્પ, જલપ્રલય, આગ વગેરે દ્વારા પામે છે. જે મનુષ્ય શુદ્ધ અહિંસાનું શુદ્ધ દયાનું પાલન કરે છે તેને કાઈ જીવ તકલીફ દેતા નથી. એટલે ‘ નિરપરાધી ’ વિશેષણુના દુરુપયોગ ન કરવા જોઈએ.
‘ નિરપરાધી ’વિશેષણુ એટલા માટે દીધું છે કે માના, કાઈ ન્યાયાધીશની સામે એક ખૂનને ગુનેગાર આવ્યા. કાયદાની દૃષ્ટિએ તે ફ્રાંસીની સજાને ચેાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org