SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધમ (૧૬) મારે ત હવે બાર ત્રતાનું સક્ષેપથી વિવેચન કરીશુ. ૧. સ્થૂલ પ્રાણાતિપાવિરમણ વ્રત—આમાં આટલા શબ્દો છે. સ્થૂલ+પ્રાણ+અતિપાત+વિરમણુવ્રત. એનેા અર્થ છે, સ્કૂલ ઝવેાની હિ ંસાથી દૂર રહેવાનુ વ્રત. ૩૯ જીવાના બે ભેદ પહેલાં જ દેખાડવામાં આવ્યા છે. એક સ્થાવર અને બન્ને ત્રસ. ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય—એ પાંચ એકેન્દ્રિય જીવેાની હિ'સાથી ગૃહસ્થાએ બચવું સર્વથા કઠણુ જ નહિ, તદ્દન અસવિત છે, એટલા માટે સ્થૂલ ત્રસ વેની હિંસાને ગૃહસ્થ ત્યાગ કરે. ગૃહસ્થાને ખેતી કરવી પડે છે, મકાન બનાવવાં પડે છે, ઈત્યાદિ અનેક પ્રકારનાં આરંભ-સમાર ભના કાર્ય ગૃહસ્થાને કરવાં પડે છે, તેમાં એઇન્દ્રિયાદિ જીવાની હિંસા પણ સ ંભવિત છે. જો કે ગૃહસ્થના વિચાર તે જીવાની હિંસા કરવાના નથી, તા પણ વિના વિચારે પણ હિંસા તેા થાય છે જ. એટલા માટે આ પ્રથમ વ્રત આ પ્રકારનું બતાવેલું છે:-નીરાષ્ટ્રનઝન્તનાં દિમાં કૂપરચનૈત.'' નિરપરાધી ત્રસ જીવાને, ઇરાદાપૂર્વક–સંકલ્પપૂર્વક મારવાના ઇરાદાથી ન મારે. આમાં એ વાતા ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy