________________
જૈન ધમ
(૧૬)
મારે ત
હવે બાર ત્રતાનું સક્ષેપથી વિવેચન કરીશુ.
૧. સ્થૂલ પ્રાણાતિપાવિરમણ વ્રત—આમાં આટલા શબ્દો છે. સ્થૂલ+પ્રાણ+અતિપાત+વિરમણુવ્રત. એનેા અર્થ છે, સ્કૂલ ઝવેાની હિ ંસાથી દૂર રહેવાનુ વ્રત.
૩૯
જીવાના બે ભેદ પહેલાં જ દેખાડવામાં આવ્યા છે. એક સ્થાવર અને બન્ને ત્રસ. ૧. પૃથ્વીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાયુકાય અને ૫. વનસ્પતિકાય—એ પાંચ એકેન્દ્રિય જીવેાની હિ'સાથી ગૃહસ્થાએ બચવું સર્વથા કઠણુ જ નહિ, તદ્દન અસવિત છે, એટલા માટે સ્થૂલ ત્રસ વેની હિંસાને ગૃહસ્થ ત્યાગ કરે. ગૃહસ્થાને ખેતી કરવી પડે છે, મકાન બનાવવાં પડે છે, ઈત્યાદિ અનેક પ્રકારનાં આરંભ-સમાર ભના કાર્ય ગૃહસ્થાને કરવાં પડે છે, તેમાં એઇન્દ્રિયાદિ જીવાની હિંસા પણ સ ંભવિત છે. જો કે ગૃહસ્થના વિચાર તે જીવાની હિંસા કરવાના નથી, તા પણ વિના વિચારે પણ હિંસા તેા થાય છે જ. એટલા માટે
આ પ્રથમ વ્રત આ પ્રકારનું બતાવેલું છે:-નીરાષ્ટ્રનઝન્તનાં દિમાં કૂપરચનૈત.'' નિરપરાધી ત્રસ જીવાને, ઇરાદાપૂર્વક–સંકલ્પપૂર્વક મારવાના ઇરાદાથી ન મારે. આમાં એ વાતા ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org