________________
જૈન ધર્મ
અને કેટલાક કણુખી હતા. શ્રાવકના અતા એ જ છે કે શ્રવણ કરે, હિતકર વચનેને સાંભળે, અર્થાત્ કલ્યાણમાને ગ્રહણ કરવામાં તત્પરતા રાખે એનુ નામ છે શ્રાવક. પછી તે કાઈ પણ હાય.
સાધુઓને માટે જેમ પાંચ મહાવ્રત જૈનશાસ્ત્રોમાં બતાવ્યાં છે, તેવાં જ શ્રાવકાને માટે—ગૃહસ્થાને માટે ખાર વ્રત બતાવ્યાં છે.
:૩૭
એ ભૂલવું ન જોઈએ કે આ સંસાર આધિ (માનસિક પીડા), વ્યાધિ (શારીરિક પીડા) અને ઉપાધિ (પુત્ર પરિવાર, ધન, માલ, મિલ્કત ઈત્યાદિ સબધી ચિંતા)આથી ભરેલા છે. તેમાં ફસાઈને મનુષ્ય દુ:ખા ઉઠાવે છે. દુઃખ એ ભૂલાનુ પરિણામ છે. મનુષ્ય પોતાના ધર્મનું પાલન ન કરવાની ભૂલ કરે છે, એટલા માટે જ દુ:ખી થાય છે. શાસ્ત્રકારોએ યમ-નિયમ બતાવ્યા છે, તે એટલા માટે જ કે કાઈ પણ પ્રકારે મનુષ્ય પેાતાના કર્તવ્ય-પથ પર રહે અને ધ્યેયને પ્રાપ્ત કરે. લેાભી વૃત્તિ ઓછી કરીને, ઉપાધિઆને કમ કરી કંઈક સુખી જિંદગી વ્યતીત કરાય, એ જ તેને ખાસ હેતુ છે. સ'સારમાં રહેવા છતાં, કંઈ ને કંઈ કરવું જરૂરી છે, એટલા જ માટે જૈન ધર્મમાં ગૃહસ્થાને માટે બાર વ્રત બતાવવામાં આવ્યાં છે.
ખારવ્રતનાં નામ આ છે: ૧. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત, ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત,
૩. સ્થૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org