________________
૩ર
( ૧૩)
માન
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આત્માને સત્ત્વચિત-આનંદમય બતાવ્યા છે. જૈનધર્મમાં દર્શન-જ્ઞાન-ચારિત્રમય કહ્યો છે, વસ્તુ એક જ છે. કેવળ શબ્દાન્તર છે. અર્થથી તે એક જ વાત છે. તેમાં જેને ચિત્ ' કહ્યું છે, તેને જ જૈન ધર્મમાં સમ્યગ્ ‘જ્ઞાન ’ કહ્યું છે.
જૈન ધર્મ
જેનાથી વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, તેનું નામ છે જ્ઞાન. જૈનશાસ્ત્રોમાં જ્ઞાનના પાંચ ભેદ બતાવ્યા છે :—— ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન
૩. અવિધજ્ઞાન
૪. મન:પર્યવજ્ઞાન
૫. કેવળજ્ઞાન
૧. મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયા દ્વારા જ્ઞાન થવું એ મતિજ્ઞાન છે.
'
૨. શ્રુતજ્ઞાન–જેમાં શબ્દ અને ાની વિચારણા રહે, અને જે જ્ઞાન મતિપૂર્વક થાય તે “ વ્રતજ્ઞાન” છે. આ બંને જ્ઞાનં, ઇન્દ્રિય અને મનની અપેક્ષા જરૂર રાખે છે.
Jain Education International
૩. અવધિજ્ઞાન – ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખ્યા વિના જ અમુક હદ સુધી રૂપી દ્રબ્યાનુ જેનાથી જ્ઞાન થાય છે, તે અવધિજ્ઞાન છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org