________________
જૈન ધર્મ
(૧૨) સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન
જૈન ધર્મમાં “સમ્યફવ” પર બહુ જ જોર દેવામાં આવ્યું છે. સમ્યક્ત્વ, એ આત્માને ગુણ છે. સમ્યક્ત્વ એ બીજ છે. જેમ બીજ સિવાય અંકુરે નથી થતા–વૃક્ષ નથી થતું, તેમ સમફત્વ વિના ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે, પ્રાયઃ નિરર્થક-નિષ્ફળ જ છે.
“સમ્યક્ત્વને” સીધા સાદે અર્થ કરવામાં આવે તે તેને “વિવેક દ્રષ્ટિ કહી શકાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તે “સમ્યક્ત્વને” અર્થ થાય છે “શ્રદ્ધા. દેવ, ગુરુ, ધર્મ ઉપર પૂર્ણ વિશ્વાસનું નામ છે “સમ્યકત્વ. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં સમ્યક્ત્વની સીધી સાદી વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરબુદ્ધિ અને ધર્મમાં ધર્મ બુદ્ધિ તેનું નામ છે “સમ્યકત્વ'. અર્થાત્ તીર્થકરોએ જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, તેને દેવ, ગુરુ અને ધર્મ માનવા–એનું નામ છે સમ્યકત્વ. મનુષ્ય ભલે ગૃહસ્થ -ધર્મમાં રહે, પરંતુ તેને સમ્યક્ત્વ-શ્રદ્ધા હોવી જોઈએ.
આ સમ્યકત્વને સમ્યગ્દશન પણ કહે છે. આની વ્યાખ્યા પણ ઉમાસ્વાતિ મહાત્માએ “તત્વાર્થસૂત્રમાં એ જ કરી છે કે -તરવાથË નાના જીવ, અજીવ, પુણ્ય, પાપ, દેવ, ગુરુ, ધર્મ ઈત્યાદિ સમસ્ત તસવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org