________________
જૈન ધ
૨૯
ધર્મ, બે પ્રકારના ધર્મ, ત્રણ પ્રકારના ધર્મ, ચાર પ્રકારના ધર્મ—એવી જ રીતે પાંચ, છ, સાત, આઠ, નવ, દેશપ્રકારના ધર્મ —એવા ધના ભેદ માનવામાં આવ્યા છે. સસારની એવી કાઈ પણ વસ્તુ, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય, હૃશ્ય પવિત્ર અને, કર્માંના ક્ષય થાય, આત્માને વિકાસ થાય—તે બધાં ધર્મનાં કારણો છે; અને તેથી જ તે ધર્મ છે. દાન કરવા ધર્મ છે, બ્રહ્મચર્યંનુ પાલન કરવું. ધર્મ છે, ખીજાની સેવા કરવી ધર્મ છે, અહિંસા, સયમ અને તપ એ ધર્મ છે, ક્ષમા ક્રોધાદિ શત્રુઓનું દમન કરવુ ધ છે, ધર્મ છે, શાઓનું અધ્યયન કરવું ધર્મ છે, સંસારથી ત્યાગી થઈ સાધુ થઈ જવું ધર્મ છે, ઈશ્વરકિત કરવી ધર્મ છે, કેમકે આ કાર્યથી પુણ્ય થાય છે, આત્મવિકાસ થાય છે. જૈન ધર્મના તીર્થંકરાએ આ ધર્મો બતાવ્યા છે.
કરવી ધર્મ છે, નિર્લોભતા રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org