________________
૨૮
(૧૧) ધ
જૈન ધર્મ કહે છે કે ઃ——ધની ઉત્પત્તિ કદી થતી નથી.
.<
<
ધર્મ - એ તેા અનાદિકાળથી ચાલ્યા આવ્યા છે. જેમ ગુણ, ગુણીમાં રહે છે; તેમ ધર્મ - ધી માં રહે છે. ધર્મ એવી ચીજ નથી કે જે એકલી રહી શકે. ધર્મનું લક્ષણ બતાવ્યુ” છે. ‘વઘુત્તઢાવો ધો।' વસ્તુના સ્વભાવનું નામ છે ધર્મ, અગ્નિના સ્વભાવ છે ઉષ્ણતા, એ જ અગ્નિના ધર્મ છે. પાણીને સ્વભાવ શીતળતા, એ જ પાણીના ધર્મ છે. એવી જ રીતે આત્માના ધર્મ છે. સચ્ચિદાન'ઃમયતા અથવા જ્ઞાન-દર્શન—ચારિત્ર એ જ એને ધર્મ છે.
Jain Education International
જૈન ધ
આ ધર્મની રક્ષા કરવાનાં અનેક સાધન છેઃ દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, સેવા, સંધ્યા, ઈશ્વરતિ, પ્રાર્થના ઈત્યાદિ ધર્મનાં સાધના છે. એનાથી ઉત્પન્ન થનારી વસ્તુ તે જ ધર્મ છે. અર્થાત્ અન્તઃકરણનુ શુદ્ધ થવું તેને કહે છે ધ. અથવા ક્રોધ, માન, માયા, લાભ, મેહ, રાગ, દ્વેષ ઈત્યાદિ જે અભ્યંતર શત્રુ છે, તેને દબાવવા, દૂર કરવા તેનું નામ છે ધર્મ. આ વસ્તુઓ એવી છે જે દુતિમાં પડતા જીવોને બચાવી લે છે; તેથી તેનુ નામ ધમ છે. જેનાથી ધર્મ થતા હેાય, તે ધર્મનાં કારણ કહેવાય છે. તે કારણાના કાર્ય માં---ધર્મમાં ઉપચાર કરવાથી તે ‘કારણેા ’ પણ ‘ધ” કહી શકાય છે; અને તેથી જ એક પ્રકારના
For Private & Personal Use Only
www.jainelibrary.org