________________
જૈન ધર્મ
જો કે ઈશ્વર કઈ લેતા દેતા નથી, કાઈ કા માં પ્રવૃત્તિ કરતા નથી, તાપણું ઈશ્વરની ઉપાસના—ભક્તિ કરવી જરૂરી છે. કેમકે આપણે ઈશ્વર થવું છે, આપણે સંસારથી મુક્ત થવું છે. ઉપાસના તેની કરવી જોઈએ, જે સંસારથી મુક્ત થયા હાય. ફળની પ્રાપ્તિને આધાર ફાઈના લેવા-દેવા ઉપર નથી. દાન કરનાર જેને દાન કરે છે, તેનાથી ફળ નથી મેળવતા, પરંતુ દાન દેવા સમયે તેની જે સદ્ભાવના હાય છે, તે જ ફળ આપે છે— પુણ્ય થાય છે. આ પ્રમાણે ઈશ્વરની ઉપાસના કરવાથી આપણું હૃદય જે શુદ્ધ થાય છે, સદ્ભાવના થાય છે તે જ ફળ છે. સ ંતાની પાસે જઈએ છીએ, તે સતા શું દે છે પરંતુ સ ંતાની પાસે જવાથી આપણુ અંતઃકરણ શુદ્ધ થાય છે, તે જ ફળપ્રાપ્તિ છે. વેશ્યાની પાસે જવાથી શું વૈશ્યા તે માણસને નરકમાં નાખી દે છે? નહિ; વેશ્યાની પાસે જવાથી તે મનુષ્યનું અંતઃકરણ અપવિત્ર–અશુદ્ધ બને છે, તેથી તે ખરાબ કર્મી ઉપાર્જન કરે છે, તે જ નરકનું કારણ છે.
૨૪
આ જ પ્રકારે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરની ભક્તિ, ઉપાસના, પ્રાર્થના કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે. આ જ ફળ છે.x
×આ ઈશ્વરવાદને વિષય બહુ ગહન છે. આ વિષય ઉપર મારું ‘ ઈશ્વરવાદ ’ એ નામનુ પુસ્તક વાંચવાની ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org