________________
૨૨
જૈન ધર્મ
નથી તે પ્રભુત્વ પણ નથી–ઈશ્વરપણું પણ નથી. તે શક્તિનો ઉપયોગ કરવાની દેવન–ઈશ્વરને જરૂર જ નથી હોતી.
૬. હાસ્ય–હસવું. ૭. રતિ-કઈ પણ પદાર્થ ઉપર પ્રીતિ. ૮. અરતિ–કેઈપણ પદાર્થ ઉપર અપ્રેમ–ઠેષ થવો. ૯. ભય-ડરવું. ૧૦. જુગુપ્સા–ઘણુ-કેઈપણ ખરાબ વસ્તુને જોઈને,
તેના પ્રતિ અભાવ–તિરસ્કાર પેદા થ. ૧૧. શેક–ચિન્તા–દુઃખી થવું. ૧૨. કામ–વિકાર. ૧૩. મિથ્યાત્વ—જૂઠી વાતોમાં શ્રદ્ધા રાખવી. ૧૪. અજ્ઞાન–મૂઢપણું. ૧૫. નિકા–ઊંધવું. ૧૬. અવિરતિ–ત્યાગની ભાવના ન રાખવી.
૧૭. શગ–સુખના સાધનોમાં આસક્તિ-દિલચસ્પી– પ્રેમ રાખ. ૧૮ શ્રેષ–દુઃખનાં સાધને પ્રતિ અભાવ.
આ અઢાર દૂષણને સર્વથા અભાવ જેમાં હોય તે જ દેવ છે, તે જ તીર્થકર છે, તે જ આરિહન્ત છે, તે જ પરમેશ્વરે છે. આમાંથી એક પણ દૂષણ રહે, ત્યાં સુધી તે લોકોત્તર દેવ અર્થાત પરમાત્મા કહી શકાય નાહ, એવું જૈન ધર્મ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org