________________
૨૦
(૯) દેવ
જૈનધર્મમાં દેવ એ પ્રકારના માનવામાં આવ્યા છેઃ ૧. લૌકિક, ૨. લેાકેાત્તર, લૌકિક દેવના ચાર ભેદ છેઃ ૧. ભુવનપતિ, ૨. વ્યંતર, ૩. જયાતિષ્ક અને ૪. વૈમાનિક, સૌંસારના સમસ્ત જીવાને ચાર ગતિમાં વિભાગ કરવામાં આવ્યા છે ઃ ૧. દેવગતિ, ૨. મનુષ્યગતિ, ૩. તિય ચગતિ અને ૪. નરકતિ, દેવગતિમાં રહેનારા જીવ પણ સૌંસારના જ જીવે છે. ઋદ્ધિ-સમૃદ્ધિ અને ભાગ-વિલાસથી એમનું સ્થાન મનુષ્યગતિથી ઊંચું છે; પરંતુ તેમને પણ ચૌરાશીના ફેરામાં ભમવુ પડે છે. તેમને પણ રાગ-દ્વેષ, મેાહ-મમત્વ અને કર્મબન્ધન છે. એટલા માટે જ તે દેવાને લૌકિક દેવ કહેવામાં આવ્યા છે.
Jain Education International
જૈન ધ
લેાકેાત્તર દેવ તે છે, કે જેમનુ' રાગદ્વેષ, માહ-મમત્વ અને સમસ્ત કર્માનું આવરણ દૂર થયું હેાય, જે સન છે, જે ત્રણ લેકને પૂજનીય છે, જેમણે પેાતાના નિર્મળ જ્ઞાનચક્ષુથી દેખીને પદાર્થોના પ્રકાશ કર્યો છે, તેમને ધ્રુવ ” અથવા પરમેશ્વર” કહેવામાં આવે છે.
-
જૈનધર્મ કહે છે કેઃ — જેઆમાંથી ૧૮ દોષ દૂર થઈ ગયા હૈાય, તે લેાકેાત્તર ધ્રુવ છે. અઢાર દૂષણ આ પ્રમાણે છે ઃ—
પાંચ પ્રકારના અંતરાય કર્મ જેનાં દૂર થયાં હાય. અંતરાય તે છે કે, જે કંઈ પણ કાર્ય કરવામાં વિઘ્નભૂત થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org