________________
જૈન ધર્મ
(૮)
સધ
.
આ પ્રકારનું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તે મહા પુરુષા ધર્મની પ્રરૂપણા કરે છે; અને સંધ ”ની સ્થાપના કરે છે. સંધ'ની સ્થાપના તેને કહે છે કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—એ ચારના સમૂહને સંગઠિત કરે છે. ત્યારે જ તે ‘તીર્થંકર ” ( ‘ તીર્થં ’ એટલે ‘ સ*ધ ’ની ‘કર' એટલે સ્થાપના કરનાર) કહેવાય છે.
>
(૧) સાધુ તે છે કે જે પુરુષ ગૃહસ્થાશ્રમથી વિરક્ત થઈ સ થા ત્યાગી બની જાય છે.
૧૯
(૨) સાધ્વી તે છે કે જે સ્ત્રી ગૃહસ્થાશ્રમથી વિરક્ત થઈ સર્વથી ત્યરિંગની બની જાય છે.
(૩) શ્રાવક તે છે કે જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને જેટલા અંશે બની શકે, તેટલા ત્યાગ કરે છે; ને નિમિત રહે છે. શ્રદ્ધા, વિવેક અને ક્રિયાવાળા શ્રાવક હાય છે.
Jain Education International
(૪) શ્રાવિકા તે છે કે જે સ્ત્રીએ ગૃહસ્થાશ્રમમાં રહીને, જેટલા અંશે બની શકે તેટલે ત્યાગ કરે છે, અને નિયમિત રહે છે, જે શ્રદ્ધા, વિવેક અને ક્રિયાવાળી હાય છે.
⭑
For Private & Personal Use Only
www.jainelibrary.org