________________
૧૮
જૈન ધર્મ
પ્રકારના તત્ત્વાના પ્રકાશ કર્યો, તેમણે સંસારનું સ્વરૂપ પેાતાના ઉપદેશમાં તાદશ બતાવ્યું.
ભગવાનના ઉપદેશમાં અહિંસા, સયમ અને ઉપદેશમાંથી આત્મિક
તપનુ પ્રાધાન્ય છે. ભગવાનના વિકાસને પ્રકાશ મળી શકે છે.
ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા, તેમાં કાઈ પણ પ્રકારને આગ્રહ નહિ હતા. ભગવાનનું એક જ લક્ષ્ય હતું : જેની દ્વારા મે દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે દ્વારા સૌંસારના સમસ્ત જવા દિવ્યજ્ઞાન કૈવલ્યને પ્રાપ્ત કરે, અને જેવે! હુ· મહાવીર બન્યા છું, તેવા જ સમસ્ત જીવે પણ મહાવીર અને’
મેટામેટા રાજા-મહારાજાઓ પણ મહાવીરના ઉપદેશ પર મુગ્ધ અન્યા. મેટામેટા ધુર્ધર વિદ્વાના તેમના ઉપદેશથી-તેમના દર્શનમાત્રથી જ મુગ્ધ થઈને શિષ્ય-સાધુ થયા. ભગવાન મહાવીરને ઉપદેશ સાજિનક હતા. જગતના પ્રાણીમાત્રને ઉપકારક હતા.
કૈવલ્ય થયા પછી ૩૦ વર્લ્ડ અર્થાત પેાતાના છર વર્ષના આયુષ્ય સુધી ભગવાન સંસારને સાચે મા દેખાડતા જ રહ્યા, અને અંતમાં બિહાર—( પટના )ની પાસે પાવાપુરી નામના સ્થાનમાં તેમનું નિર્વાણ થયું, ભગવાનના નિર્વાણું થયાને આજે ૨૪૪ વર્ષ વીતી ચૂકયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org