________________
જૈન ધર્મ
(૭) શ્રી મહાવીર સ્વામી જૈન ધર્મના અન્તિમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામી મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. એમનું મૂળ નામ વર્ધમાન હતું. એમની માતાનું નામ ત્રિશલાદેવી હતું. એમને એક મોટા ભાઈ હતા, જેમનું નામ નંદિવર્ધન હતું અને એક બહેન હતી, જેનું નામ સુદના હતું.
- વર્ધમાન, જ્યારે માતાની કુક્ષિમાં આવ્યા, ત્યારે માતાને ૧૪ ઉત્તમોત્તમ સ્વપ્ન આવ્યાં હતાં. તેનાથી જ માતા-પિતા જાણું શક્યાં હતાં કે, આ પુત્ર કોઈ મહાપ્રતાપી થશે, બલ્ક જે દિવસથી આ જીવ ગર્ભમાં આવ્યું તે દિવસથી મહારાજા સિદ્ધાર્થને ત્યાં ઋદ્ધિ, સમૃદ્ધિ, સત્તા, યશ, કીતિ આદિ બધી વાતે વૃદ્ધિ થવા લાગી, તેથી માતાપિતાએ સંકલ્પ કરે કે જ્યારે આ બાળકને જન્મ થશે, ત્યારે એનું નામ વર્ધમાન રાખીશું. ચૈત્ર સુદિ તેરસને દિવસે એને જન્મ થયે. દેવતાઓએ પણ મોટો ઉત્સવ મનાવ્યું. રાજાએ પણ અત્યંત હર્ષ અને અતિ ઉદારતાપૂર્વક જન્મેલ્સવાદિ વિધિ-વિધાન કર્યા, અને નામ
વધમાન રાખ્યું. - બાલ્યાવસ્થાથી જ વર્ધમાનની શક્તિ અભુત હતી. મેટા મેટા દેવતાઓ પણ એમને ચલાયમાન કરી શક્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org