________________
જૈન ધર્મ
૧૩ પ્રકાશિત કર્યા, તે આજે પણ વિજ્ઞાન (Science) દ્વારા સિદ્ધ થઈ રહ્યા છે.
તીર્થકર પિતાનું આયુષ્ય પૂરું કર્યા પછી, આ શરીરને છોડીને મુક્તિમાં જાય છે, કેમકે તેમનાં બધાં કર્મો ક્ષય–નાશ પામે છે. તે પછી તેમને પુનર્જન્મ થતું નથી, તેઓ સિદ્ધ થઈ જાય છે.
લાખો, કરોડ, અબજો વર્ષોમાં એવા તીર્થકર ૨૪ થાય છે. ૨૪ થી વધારે-ઓછા થતા નથી. છેલ્લા કાળના. ૨૪ તીર્થકરોનાં નામ આ છે – ૧. ઋષભદેવ
૧૩. વિમલનાથ ૨. અજિતનાથ
૧૪. અનન્તનાથ ૩. સંભવનાથ
૧૫. ધર્મનાથ ૪. અભિનંદન
૧૬. શાંતિનાથ ૫. સુમતિનાથ
૧૭. કુંથુનાથ ૬. પદ્મપ્રભ
૧૮. અરનાથ ૭. સુપાર્શ્વનાથ
૧૯ મહિનાથ ૮. ચંદ્રપ્રભ
૨૦. મુનિસુવ્રતસ્વામી ૯. સુવિધિનાથ
૨૧. નમિનાથ ૧૦. શીતલનાથ
૨૨. નેમિનાથ ૧૧. શ્રેયાંસનાથ
૨૩. પાર્શ્વનાથ ૧૨. વાસુપૂજ્ય
૨૪. મહાવીરસ્વામી આમાં અન્તિમ તીર્થકર મહાવીરસ્વામી થયા છે. વર્તમાનમાં જે જૈનધર્મનું શાસન ચાલે છે, તે શ્રી મહાવીરસ્વામીએ પ્રકાર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org