________________
જૈન ધર્મ
(૫) જૈન ધ
6
જૈન ધ` ' એ કાઈ આજકાલ નવા ઉત્પન્ન થયેલે ધર્મ નથી : સભા કે સાસાયટી (Society) નથી, રિકા કે સંપ્રદાય નથી. “ જૈન ધર્મ ” એ આત્માને શાંતિ દેવાવાળા ધર્મ છે, દુઃખ-દાવાનળથી બચાવનારા ધર્મ છે, ચેારાશીના ફેરાથી છેડાવનારા ધર્મ છે. કાઈ પણ દેશના, કાઈ પણ વેશના, કાઈ પણ જતિના મનુષ્ય જૈન ધર્મનું પાલન કરી શકે છે. · જૈનધર્મી ' એ વિશ્વધર્મ (Universal ) છે.
"
જૈન ? એ શબ્દ ના અર્થ છે જિતવું. જિતે તે ન્ત્યિો છે, કને દૂર કર્યા છે; લેાભ, મેાહને મારી ભગાડયાં છે,
૧૧
6
"
જિ' ધાતુથી બનેલા છે. ‘ જિ જિન ’. જેણે સંસારને જેણે ક્રોધ, માન, માયા, તેમનું નામ છે જિન ’.
*
જિન કહે! કે ઈશ્વર કહેા, એકજ વાત છે. તે ઈશ્વરના જિનના બતાવેલ જે ધર્મો, તેનું નામ છે ‘જૈન ધર્મ’, અને જે જૈન ધર્મનું પાલન કરનાર છે તે ‘જૈન ’.
Jain Education International
• જિન ’ની આજ્ઞાનું પાલન કરનાર કોઈ પણ મનુષ્યને
>
‘ જૈન ” કહી શકાય છે. જૈનધર્મના સિદ્ધાંતાનું પાલન કરવુ
જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org