________________
જૈન ધમ
(૪) ચાર મંગલ આદિ
જૈન ધર્મમાં ચાર મંગલ, ચાર લેાકેાત્તમ અને ચાર શરણ—એ ત્રણ વસ્તુએ મહત્ત્વની માનવામાં આવી છે. શુભ-અશુભ પ્રસ`ગમાં આત્મશાન્તિ માટે, આ ત્રણેનું સ્મરણુ, સ્વયં અથવા ગુરુમુખથી કરવામાં આવે છે જૈન ધર્મ ના અનુયાયી આ ત્રણ વસ્તુ અવશ્ય માને છે અને એ જ એની શ્રદ્ધા છે. તે ત્રણ વસ્તુએ આ છે ઃ— ચારે મગલ.
૧. ચત્તારી માઁગલમ્ ૧. અરિતા મોંગલમ્ . ૨. સિદ્દા મોંગલમ્.
ચાર મગલ. અરિહંત એ મોંગલ છે. સિદ્ધ એ માઁગલ છે.
૩. સાદૃ મોંગલમ.
સાધુ એ મૉંગલ છે.
૪. કૅવલિપન્નત્તો ધમ્મા મંગલમ્ . ધ્રુવલિપ્રકાશિત ધર્મ એ
મોંગલ છે.
ચાર લાકાત્તમ,
૧. અરિહંતા લેાગુત્તમા. ૨. સિદ્ધા લાગુત્તમા,
ચાર લાફ઼ાત્તમ, અરિહંત લેાાત્તમ છે. સિદ્ધ લેાકેાત્તમ છે. સાધુ લેાકેાત્તમ છે.
૩. સાદૃ લેગુત્તમા.
૪. કેવલિપન્નત્તો ધમ્મા લાગુત્તમેા. કેવલિપ્રકાશિત ધર્મ
લાહાત્તમ છે.
Jain Education International
૨, ચત્તારી લાગુત્તમા,
For Private & Personal Use Only
www.jainelibrary.org