________________
૧૨:૩:૪૫ ૧૧૩૦૪૧૫
૩,૨૦૪૦૫
૧૨
૩,૧૪૭૫
૨૧
૪૫
|~|~|~||~|
Jain Education International
જૈન ધર્મ
||||||e [es][ |||||જી|m =|-|-||
૧૦૨૪
૨૦૧૧૪૫૩૪૫
૨૦૧
.
જાપ કરનારે બરાબર ધ્યાનમાં રાખવું પડશે કે અનુક્રમથી એક એક ખાનામાં જે જે અંક છે, તે ખાનામાં તે અંકવાળા પદને નમસ્કાર કરવા. પહેલા ૩ અંક હાય ! નમા આયરિયાણં' પદ કહેવુ... જોઈએ. પછી ૨ હાય તા નમા સિદ્ધાણું' કહેવું જોઈએ, ૧ પછી ૪ હાય તા - નમા ઉવજઝાયાણં ? એમ કહેવુ જોઈએ.
૩૫
આ પ્રકારે એક-એ કાષ્ટક જ નહિ, અનેક ક્રાષ્ટક બનાવી શકાય છે. અને એ પ્રકારે ન ખરવાર નમસ્કાર કરવાથી ચિત્તની એકાગ્રતા સારી રહે છે. આ પાંચ પદાના નમસ્કાર પછી નવ પદના, અગિયાર પદન, એમ વધારતાં મનુષ્ય પોતાના ચિત્તને ખૂબ ખૂબ કાબૂમાં લાવી શકે છે, અને એ એકાગ્રતાથી ધ્યાન કરી શકે છે.
*
For Private & Personal Use Only
www.jainelibrary.org