SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨:૩:૪૫ ૧૧૩૦૪૧૫ ૩,૨૦૪૦૫ ૧૨ ૩,૧૪૭૫ ૨૧ ૪૫ |~|~|~||~| Jain Education International જૈન ધર્મ ||||||e [es][ |||||જી|m =|-|-|| ૧૦૨૪ ૨૦૧૧૪૫૩૪૫ ૨૦૧ . જાપ કરનારે બરાબર ધ્યાનમાં રાખવું પડશે કે અનુક્રમથી એક એક ખાનામાં જે જે અંક છે, તે ખાનામાં તે અંકવાળા પદને નમસ્કાર કરવા. પહેલા ૩ અંક હાય ! નમા આયરિયાણં' પદ કહેવુ... જોઈએ. પછી ૨ હાય તા નમા સિદ્ધાણું' કહેવું જોઈએ, ૧ પછી ૪ હાય તા - નમા ઉવજઝાયાણં ? એમ કહેવુ જોઈએ. ૩૫ આ પ્રકારે એક-એ કાષ્ટક જ નહિ, અનેક ક્રાષ્ટક બનાવી શકાય છે. અને એ પ્રકારે ન ખરવાર નમસ્કાર કરવાથી ચિત્તની એકાગ્રતા સારી રહે છે. આ પાંચ પદાના નમસ્કાર પછી નવ પદના, અગિયાર પદન, એમ વધારતાં મનુષ્ય પોતાના ચિત્તને ખૂબ ખૂબ કાબૂમાં લાવી શકે છે, અને એ એકાગ્રતાથી ધ્યાન કરી શકે છે. * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy