SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ (૩) અનાનુપૂવી જે પંચ-પરમેષ્ઠીનું નામ લેવામાં આવ્યું છે, તેનું ધ્યાન ચિત્તની એકાગ્રતાને માટે અત્યંત ઉપયોગી છે. આજે જ્યાં જાઓ ત્યાં લોકો એ જ પૂછે છે કે, માળા ફેરવતી વખતે કે ધ્યાન કરવાના સમયે ચિત્તની એકાગ્રતા નથી રહી શકતી. ચિત્ત જ્યાં ત્યાં ભટકે છે, તો તેને સ્થિર રાખવાને શું ઉપાય ? આ ઉપાયોમાં આ પંચ પરમેષ્ઠીને નમસ્કારની અનાનુપૂવી બહુ જ ઉપયોગી છે. અનાનુપૂવીને એ અર્થ છે કે ઉલટ સુલટ નંબરને ધ્યાનમાં રાખીને તે નંબરવાળા પદને નમસ્કાર કરે. જેમાં પાંચ પદ આ અનુક્રમે છે – ૧. નમો અરિહંતાણું. ૨. નમો સિદ્ધાણું. ૩. નમો આયરિયાણું. ૪. નમો ઉવઝાયાણું. પ. નમે એ સવ્વસાહૂણું. હવે આ અનુક્રમ નંબરને ઉલટસુલટ મૂકવામાં આવે અને જે નંબર જે જગ્યાએ હોય, તે જગ્યા પરથી તે નંબરવાળા પદને નમસ્કાર કરવામાં આવે. ઉદાહરણાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy