________________
૧૪૬
(
જૈન ધર્મ
૧. ‘ ઘટ ' ' નિત્ય' છે, પરન્તુ કોઈ અપેક્ષાએ અનિત્ય ’પણ છે.
૨. ઘટ ‘ અનિત્ય ’ છે, પરન્તુ કાઈ અપેક્ષાએ ‘નિત્ય’
પણ છે.
'
,
૩. ઘટ ' કોઈ અપેક્ષાએ નિત્ય ” પણ છે અને કાઈ અપેક્ષાએ ‘નિત્ય' પણ છે.
1
૪. નિત્ય ' અને ‘ અનિત્ય ’ એવા જુદા જુદા શબ્દો દ્વારા તા કહી શકાય છે, પરન્તુ એક જ શબ્દથી બને ધર્મના સમાવેશ કર! હાય તા એના માટે જૈનશાસ્ત્રોમાં • અવક્તવ્ય શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે, અર્થાત્ ઘટ ' કોઈ અપેક્ષાએ અવક્તવ્ય ' પણ છે. ઉપર્યુક્ત ચાર વચનપ્રયાગે! પરથી પાછ્યા ત્રણ
વચનપ્રયાગા બનાવી શકાય છે.
*
<
:
. ’
૫. કાઈ અપેક્ષાએ ‘ ઘટ ' ‘નિત્ય ' હાવા સાથે અવક્તવ્ય છે.
'
૬. કાઈ અપેક્ષાએ ઘટ' અનિત્ય' હેાવા સાથે ‘અવક્તવ્ય’ છે.
<
૭. કાઈ અપેક્ષાએ ‘ઘટ ’· નિત્ય ’ અને નિત્ય ાવા સાથે ‘અવક્તવ્ય છે.
.
Jain Education International
પાછળના ત્રણ પ્રયાગ વક્તવ્યરૂપ નિત્ય, અનિત્ય અને નિત્યાનિત્ય—આ ત્રણ ભાંગાની સાથે અવક્તવ્ય
મળવાથી થાય છે.
,
For Private & Personal Use Only
www.jainelibrary.org