________________
જૈન ધર્મ
૧૪૭
ધ્યાનમાં રાખવું જોઈએ કે, વ્યવહાર એક છે અને તાત્ત્વિકતા ખીજી ચીજ છે. સપ્તભ`ગીના નિયમાનુસાર સાત પ્રકારના વચનપ્રયાગ એ વ્યાવહારિક વાત નથી, આ તા એક તાત્ત્વિક વિષય છે. એક જ વાતને માટે કેટલા વચનપ્રયાગ કરી શકાય, એ તત્ત્વદષ્ટિએ વિદ્વાનને માટે વિચારવાયોગ્ય વિષય છે. સામાન્યતઃ વ્યવહારમાં આ વસ્તુઓ કામમાં નથી આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org