________________
૧૪૪
જેન, ધર્મ
(૩૪) સપ્તભંગી
ભેદથી જૈનધર્મમાં પદાર્થોનું જ્ઞાન કરવા માટે જે સ્યાદ્વાદ” અને “નય” ને સિદ્ધાન્ત છે તેવો જ સપ્તભરીને પણ સિદ્ધાન્ત છે.
સપ્તભંગીને સામાન્ય અર્થ છે વચનના સાત પ્રકારેને સમૂહ. કોઈપણ પદાર્થને માટે અપેક્ષાને લક્ષ્યમાં રાખીને સાત પ્રકારથી વચનનું ઉચ્ચારણ કરવામાં આવી શકે છે.
૧. “છે” ૨. “નથી” ૩. “છે અને નથી” ૪. “ કહી ન શકાય” ૫. “છે, પરંતુ કહી ન શકાય” ૬. “નથી પરંતુ કહી ન શકાય” ૭. “છે અને નથી, તે પણ કહી ન શકાય.”
કાઈમાં વિરોધ ન આવે, એવા પ્રકારની કલ્પના કરવી એનું નામ છે “સપ્તભંગી’.
કોઈ પણ વસ્તુને કઈ પણ ધર્મ બતાવવો હોય, તે તે એવા પ્રકારે બતાવો જોઈએ, કે જેથી તેના વિરોધી ધર્મનું સ્થાન, એ વસ્તુમાંથી ચાલ્યું ન જાય. કોઈ ચીજને નિત્ય' બતાવવી છે, પરંતુ કેઈ એ શબ્દ રાખીને નિત્ય” બતાવવી જોઈએ, જેથી તેમાં રહેલા “અનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org