________________
ન ધર્મ
૧૩૯
જન્મદિવસ છે.” આ ભૂત નંગનયની અપેક્ષાએ બેલવામાં આવે છે.
વર્તમાન સમયમાં કેઈ કાર્ય માટે ક્રિયાને પ્રારંભ થાય, તે પણ કહેવામાં આવે છે કે, “હું અમુક કાર્ય કરું છું.' રસોઈ માટે માણસ લાકડાં એકઠાં કરે છે. પરંતુ પૂછતાં કહેશે કે, “રસેઈ કરું છું.” જો કે રાઈનું કામ શરૂ નથી થયું, તે પણ આમાં વર્તમાન નિગમનની અપેક્ષાએ આમ કહી શકાય છે.
જે વસ્તુ બનવાની છે, તેને પણ “બની” એમ કહેવું, તે ભવિષ્યદ્ગિગમ છે. જેમ રસોઈ પૂરી નથી થઈ છતાં કહી દેવું કે, “રસોઈ થઈ,” આ ભવિષ્ય નૈગમનયની દૃષ્ટિ છે. ' ઉપર્યુક્ત ઉદાહરણેથી માલૂમ પડે છે કે, નિગમનય
કરૂઢિ પર આધાર રાખે છે. લેકરૂઢિમાં જેવી ભાષા પ્રચલિત હોય છે, તે પણ આ ‘નગમન'ની અપેક્ષાથી સત્ય છે.
૨. સંગ્રહનય-ભિન્ન ભિન્ન પ્રકારની વસ્તુઓ અથવા અનેક વ્યક્તિઓને કોઈ એક વસ્તુને આશ્રય લઈને સમુરચયરૂપથી વ્યવહાર કર, આ સંગ્રહનય 'ની દૃષ્ટિથી થાય છે.
જેમ, કોઈ કહે કે, “આત્મા એક” છે, યદ્યપિ. પ્રત્યેક વ્યક્તિમાં આત્મા ભિન્ન ભિન્ન છે, પરંતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org