________________
જૈન ધર્મ
જે સમયે ક ના બન્ધ થાય છે તે સમયે એ પણ નિશ્ચિત થાય છે કે, કર્મ કયા પ્રકારના ફળને દેશે? શુભ છે કે અશુભ? તીવ્ર છે કે તીવ્રતર ? મન્ત્ર છે કે મન્વંતર ? વગેરે. જેમ કાઈ લાડુમાં એક પ્રકારના અને અન્યમાં જુદી જાતના સ્વાદ રહે છે, તેમ કર્માનું પણ ફળ છે, એને જૈન ધર્મમાં અનુભાવઅન્ધુ ' અથવા ‘ રસમન્વ
.
>
'
કહે છે.
જેમ કાઈ લાડુ નાના હોય તો કાઈમેટા, એમ કર્મનાં પુદ્ગલાના પણુ આકાર હોય છે. અર્થાત્ જેટલા કર્માના અન્ય હાય છે, તે બધાં પ્રદેશાની સખ્યા એકસરખી નથી હાતી, કાઈના થાડા તા કાઈને અધિક— ઈત્યાદિ. આને પ્રદેશમન્ધ" કહે છે.
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org