________________
જૈન ધ
મહાવિગયા તા ત્યાજ્ય જ છે. છ વિગયામાંથી પણ ૧, ૨, ૩, ૪ ના ત્યાગ કરવો—એ પણ એક પ્રકારની તપસ્યા છે.
૫. કાયલેશ—વીરાસન, શીર્ષાસન, મયૂરાસન ઈત્યાદિ અનેક પ્રકારનાં આસનથી ખેસવું, ઊભા થઈને એકાગ્રતાથી ધ્યાન કરવું, કેશલુંચન કરવું—આ પણ તપસ્યા છે.
૬. સંલીનતા—સ કાચ કરવા, સંવરણ કરવું અર્થાત્ અશુભ માર્ગમાં જતી ઇંદ્રિયોને રોકવી, એ ઇંદ્રિયસ લીનતા છે. ચાર કષાયાને રોકવા એ ક્ક્ષાયસલીનતા છે. અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ યોગસ‘લીનતા છે. સ્ત્રી, પશુ અને નપુંસકના સ ંસર્ગથી રહિત સ્થાનમાં રહેવુ, એ વિવિક્ત-ચર્ચા-સલીનતા છે. આ છ પ્રકારે બાહ્ય તપ કહેવાય છે.
છે આભ્યન્તર તપઃ—
૧. પ્રાયશ્ચિત્ત—જે કાંઈ ભૂલ અથવા પાપ થઈ જાય, તેનુ... ગુરુથી પ્રાયશ્ચિત્ત લેવુંન્દ્ડ લેવે, ગુરુ આગળ સાચી વાત નિવેદન કરવી, ભવિષ્યમાં એવું પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી વગેરે,
૧૦૫
૨. વિનય—પેાતાનાથી જ્ઞાનવૃદ્ધ, વયેાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અથવા હરકેાઈ પ્રકારે મોટા હાય તેનું બહુમાન કરવું, તેનું અપમાન ન થાય તેને ખ્યાલ રાખવા એનુ નામ વિનય' છે.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org