________________
૧૦૪
[ ૨૭ ] નિર્જરા
.
જે કર્મ આત્માની સાથે જ લાગેલાં છે–ચોંટેલાં છે તેને ખપાવવાં, દૂર કરવાં, નાશ કરવાં—એનું નામ નિજ રા છે. લાગેલાં કર્માને ક્ષય કરવાના ઉપાય તપસ્યા ” બતાવેલે છે. જૈનશાસ્ત્રામાં તપ ૧૨ પ્રકારનું છે. તેમાં છ માહ્ય અને છે આભ્યંતર તપ—એમ બે પ્રકારે છે.
C
જૈન ધ
છે માથું તપ :
૧. અનશન—ભાજનને ત્યાગ કરવા અર્થાત્ ઉપવાસ કરવા.
Jain Education International
૨. ઊણાદરી—જેટલી ભૂખ હાય તેથી કાંઈક કમ ખાવું, પેટ કંઈક ખાલી રાખવું.
રેકવા માટે
૩. વૃત્તિસ ક્ષેપ—ઇચ્છાવૃત્તિઓને ભિન્ન ભિન્ન પ્રકારના નિયમ–અભિગ્રહ ધારણ કરવા. ઉદાહરણાથે ‘ આજ હું અમુક વસ્તુના ત્યાગ કરું છું! ' આજે અમુક મહાલ્લામાંથી અથવા અમુક ઘરથી ભિક્ષા મળશે તા જ ભાજન કરીશ.' · આજ હુ' અમુક સમયે જ ભાજન કરીશ.’ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારના નિયમા
<
C
થાય છે.
૪. રસત્યાગ—દૂધ, દહીં, તેલ, ઘી, ગાળ અને તળેલી ચીજો—આ છ વિગયા અને મદિરા, માંસ, માખણ અને મધ આ ચાર મહા વિગયે ખતલાવેલી છે. આ ચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org