SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ૧૦૧ દુઃખી થવું ન જોઈએ. તે લાભ–પરિષહ સહન કરવો જોઈએ. ૧૬. પગ-પરિષહ–જે સમયે કઈ પણ પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય, તે સમયે હાય-પીટ ન કરતાં તેને સમભાવપૂર્વક સહન કરીને નિર્દોષ ઉપચાર (દવા) કરતાં તે સહન કરવી અને એવું વિચારવું જોઈએ કે આ મારા કર્મનું ફળ છે. ૧૭. તૃણ-સ્પશ–પરિષહ-ક્યાંય બેસતાં-ઊઠતાં, ચાલતાં-ફરતાં તથા સૂતાં ઘાસને અગ્રભાગ શરીરે કાય ત્યારે તે કષ્ટ સહન કરવું જોઈએ. ૧૮. મલ–પરિષહ–હાથ, પગ અથવા શરીરના ઉપર મેલ ચઢી ગયું હોય તે પણ તે પર ઘણું ન કરતાં સહન કર. ૧૯, સત્કાર-પરિષહ–વધારે આદર-સન્માન થતું હોય, લેકે સ્તુતિ કરતા હોય, તે તેથી ખુશ ન થવું અને એ વિચાર કરવો કે આ મારું સન્માન નથી પરંતુ ત્યાગનું સન્માન છે; વળી લેકે આદર ન કરે તો તેથી ખેદ પણ ન કરવો. ૨૦૦ પ્રજ્ઞા-પરિષહ–બુદ્ધિ સારી હોય, બહુશ્રુત હેય અને લેકેની શંકા-નિવારણ કરવાથી કે પ્રશંસા કરે છે તેથી પિતાની બુદ્ધિનું અભિમાન ન કરતાં નમ્રતા ધારણ કરવી જોઈએ અને પોતાનાથી ઉત્કૃષ્ટ બહુશ્રુતો પ્રત્યે દૃષ્ટિ રાખી વિચાર કરે જોઈએ કે હું શું છું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy