________________
જૈન ધર્મ
માન, માયા, લેભ–આ ચાર કષાયોને શાંત કરવા એનું નામ ધર્મ છે. એ પ્રકારે ધર્મની ભાવના ભાવવી. બાવીસ પરિષહ–
જેથી દુઃખ ઉત્પન્ન થાય તે પરિષહ કહેવાય છે. એવા પરિષહ જૈનશાસ્ત્રોમાં બાવીસ બતાવેલા છે.
૧. સુધા-પરિષહ-ભૂખથી જે વેદના થાય છે તે સહન કરવી.
૨. તૃષા-પરિષહ-તરસ લાગવાથી જે દુઃખ થાય તે સહન કરવું.
૩. શીત–પરિષહ–બહુ ઠંડી લાગવાથી જે દર્દ થાય છે તે સહન કરવું
૪. ઉષ્ણ-પરિષહ– બહુ ગરમી લાગવાથી પગ બળે, શરીર બળે તે સહન કરવાં.
૫. દેશ–મશક–પરિષહ-ડાંસ, મચ્છરના કરડવા વખતે જે દુઃખ થાય તે સહન કરવું.
૬. અચેલ-પરિષહ-ફાટેલા-તૂટેલાં અથવા જીર્ણશીર્ણ કપડાંથી દુઃખી ન થવું.
૭. અરતિ–પરિષહ–ચારિત્ર પાળવામાં અરતિ અર્થાત ગ્લાનિ ન થવા દેવી.
૮. સ્ત્રી–પરિષહ–સ્ત્રીઓના હાવ-ભાવાદિ પ્રસંગમાં ચિત્તને સ્થિર રાખવું-ચલાયમાન ન થવા દેવું.
૯. ચર્યા–પરિષહ-કેઈપણ ગામ વગેરે ઉપર મોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org