________________
રસ્તે વળવાનો આસાન જણાતો રસ્તો અપનાવનાર યુવકોની સંખ્યા ઓછી નથી.
ગામડાનો માણસ ગામમાં જ સુખી થાય, સ્થિર થાય એવી વિકાસ યોજના બનાવવી જોઈએ. એમ થશે તો ઘણી સમસ્યા હલ થઈ જશે. ગામડાં તૂટશે નહિ અને શહેર તરફ ધસારો ઓછો થશે. અહિંસાયાત્રા દરમિયાન એ વાત પર ધ્યાન આપવામાં આવે છે કે ગામમાં પ્રશિક્ષણ આપવામાં આવે. એની શરૂઆત થઈ ગઈ છે. ગામડાના લોકો આપણા અભિયાનમાં સહયોગ આપે અને સહભાગી બને તો જીવનનિર્માણનો આ ઉપક્રમ સફળ અને સાર્થક થઈ શકે છે.
૭ જૂન
પ્રવૃત્તિ અને પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org