________________
આમ અહિંસા, સંયમ અને તપ મહામંગલકારી છે. અહિંસા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, જીવદયા અને કરુણાશીલ જીવનરીતિ માટે અનિવાર્ય છે. સંયમ ભૌતિક સુખમાંથી મુક્તિ અપાવી સાશ્વત સુખ સાથે સુમેળ સાધતું લક્ષણ છે. જીવનમાં સંયમ કેળવાય તો રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, લોભ આદિ શત્રુઓ પર આસાનીથી વિજય મેળવી શકાય છે. અહિંસા અને સંયમ ઊર્ધ્વગામી ગુણો છે જે જીવનને ઉન્નત બનાવે છે. બીજું કશું વંચાય કે ન વંચાય પણ એટલું અવશ્ય યાદ રાખીએ અને પુનરુચ્ચાર કરતા રહીએ કે,
ધમ્મો મંગલમુક્રિષ્ઠ અહિંસા સંજમો તો.”
૨૮ જૂના
અધ્યાત્મ સાધતા કેન્દ્ર (દિલ્હી
ધર્મક ઉત્કૃષ્ટ મંગલ
૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org