________________
भगवान् प्राह
૨૦.
अवैराग्यञ्च मोहश्च, नात्र भेदोऽस्ति कश्चन विषयग्रहणं तस्मात्, ततश्चेन्द्रियवर्तनम् ।।
રૂo. મનસજ્જાપત તસ્માત્, संकल्पाः प्रचुरास्ततः પ્રાત્નત્યં તત ફછાયા, વિષયાસેવન તતઃ ।।
૨૨. વાસનાયાસ્તતો વાદ્ય, તતો મોઠપ્રવર્તનમ્ । मोहव्यहे प्रविष्टानां, मुक्तिर्भवति दुर्लभा ।।
(િિમવિશેષમ્)
જે અવૈરાગ્ય છે, એ જ મોહ છે. તેમાં કોઈ ભેદ નથી. મોહ ચકી વિષયોનું ગ્રહણ થાય છે અને તેના દ્વારા ઈન્દ્રિયોની પ્રવૃત્તિ યાય છે. (૩૦)
ઈન્દ્રિયોની પ્રવૃત્તિ થકી મન ચપળ બને છે અને મનની યપળતા ને કારણે અનેક સંકલ્પ પેદા થાય છે. સંકલ્પો થકી ઇચ્છા પ્રબળ બને છે અને પ્રબળ ઇચ્છા દ્વારા વિષયોનું સેવન થાય છે. (૩૧)
વિષયોના સેવન થકી વાસના દૃઢ થાય છે અને દૃઢ વાસના થકી મોહ વધે છે. મોહના ચક્રવ્યુહમાં પ્રવેશ કરનારાઓ માટે મુક્તિ દુર્લભ બની રહે છે. (૩૨)
રૂ૨.
અવૈરાગ્ય સર્વેષાં, મોળાનાં મૂલમિષ્યતે । वैराग्यं नाम सर्वेषां योगानां मूलमिष्यते ।।
9
તમામ ભોગોનું મૂળ અવૈરાગ્ય છે અને તમામ યોગોનું મૂળ વૈરાગ્ય છે. (૩૩)
રૂ૪. વિષયાળાં પરિત્યાો, વૈરાગ્યેબાજુ નાયતે । अग्रहश्च भवेत्तस्माद्, इन्द्रियाणां शमस्ततः ।।
Jain Education International
રૂ.. મનઃસ્વૈર્યં તતસ્તસ્માત્, વિારાળાં પરિક્ષયઃ । क्षीणेषु च विकारेषु, त्यक्ता भवति वासना
સંબોધિ ઃ ૯૫
For Private & Personal Use Only
(સુક્ષ્મમ્)
www.jainelibrary.org