________________
જેના આત્મામાં પરમ પ્રીતિ છે, જે આત્મામાં જ સત્યને જુએ છે, જે આત્માના શાશ્વત અસ્તિત્વને જાણે છે, તે નિશ્ચિતરૂપે અભય બની જાય છે. (૧૫)
१६. यः पश्यत्यात्मनात्मानं, सर्वात्मसदृशं निजम् ।
भिन्नं सदप्यभिन्नं च, तस्याऽहिंसा प्रसिद्ध्यति ।। જે આત્મા દ્વારા આત્માને જુએ છે, તમામ આત્માઓને પોતાના આત્મા સમાન સમજે છે, જે તમામ આત્માઓને દેહદૃષ્ટિથી ભિન્ન હોવા છતાં ચેતન્યને સારશ્યની દૃષ્ટિએ પોતાના આત્માથી અભિન્ન માને છે, તેને અહિંસા સિદ્ધ થઈ જાય છે. (૧૬)
१७. स्वं वस्तु स्वगुणा एव, तस्य संरक्षणक्षमाम् ।
अहिंसां वत्स ! जानीहि, तत्र हिंसाऽस्त्यकिञ्चना ।। પોતાનું ગુણાત્મક સ્વરૂપ એ જ પોતાની વસ્તુ છે. હે વત્સ ! અહિંસા તેનું રક્ષણ કરવામાં સમર્થ છે. આત્મગુણનું રક્ષણ કરવામાં હિંસા અકિંચિત્કર છે, વ્યર્થ છે. (૧૭)
१८. ममत्वं रागसम्भूतं, वस्तुमात्रेषु यद् भवेत् ।
સા હિંસાડડજિરે પૈવ, કીવોડસૌ વંધ્યતેડની IT વસ્તુ માત્ર પ્રત્યે મમત્વ રાગ થકી ઉત્પન્ન થાય છે, તે હિંસા છે અને એ જ આસક્તિ છે. તેના જ દ્વારા આ આત્મા આબદ્ધ બને છે. (૧૮)
૨૨. પ્રહને પરવર્તુના, રક્ષણે પરિવઈને |
| દિલ ક્ષમતા નૈતિ, સ્થિતિનુત્તર || પરવસ્તુ-પૌગલિક પદાર્થનું ગ્રહણ, રક્ષણ અને સંવર્ધન કરવામાં અહિંસા સમર્થ નથી. કારણકે તે તમામ અવસ્થાઓ આત્માથી ભિન્ન છે અને અહિંસા આત્માની અનુત્તર અવસ્થા છે. (૧૯)
૨૦. અતીતમવિમિપિ, વર્તમાને નિઃ |
सर्वे जीवा न हन्तव्या, एष धर्मो निरूपितः ।।
સંબોધિ , ૯૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org