SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ १०. स्वगुणे स्वत्वधीर्यस्य, भयं तस्य न जायते । परवस्तुषु यस्यास्ति, स्वत्वधीः स भयं नयेत् ।। જે આત્મીય ગુણોમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે, તેને ભય નથી હોતો. જે પરપદાર્થમાં સ્વત્વની બુદ્ધિ ધરાવે છે તેને ભય હોય છે. (૧૦) मेघः प्राह ११. न भेतव्यं न भेतव्यं, भीतो भूतेन गृह्यते । किमर्थमुपदेशोऽसौ, भगवंस्तव विद्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! આપે એવું કેમ કહ્યું કે- ડરો નહીં, ડરો નહીં; જે ડરે છે તેને ભૂત પકડી લે છે ? (૧૧) भगवान् प्राह १२. अभयं याति संसिद्धिं, अहिंसा तत्र सिद्ध्यति । अहिंसकोऽपि भीतोऽपि, नैतद् भूतं भविष्यति ।। ભગવાને કહ્યું, જ્યાં અભય સિદ્ધ થાય છે, ત્યાં અહિંસા સિદ્ધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અહિંસક પણ હોય અને ભયભીત પણ હોય એવું ન તો ક્યારેય થયું છે કે ન તો ક્યારેય થશે. (૧૨) १३. यथा सहाऽनवस्थानं, आलोकतमसोस्तथा । अहिंसाया भयस्यापि, न सहाऽवस्थितिर्भवेत् ।। જેવી રીતે પ્રકાશ અને અંધકાર એક્સાથે રહી શકતા નથી એ જ રીતે અહિંસા અને ભય એકસાથે રહી શકતાં નથી. (૧૩) ૨૪. શો નાતિ માં મૃત્યો, ન વિપતિ તથા જ્ઞઃ | जरसो पवादेभ्यः, स एव स्यादहिंसकः ।। જે વ્યક્તિ મૃત્યુ, રોગ, ઘડપણ અને અપવાદોથી ડરતી નથી તે વ્યક્તિ જ હકીકતમાં અહિંસક છે. (૧૪) ૨. યાત્મનિ પર પ્રતિ, યઃ સત્ય તત્ર પતિ ! अस्तित्वं शाश्वतं जानन्, अभयं लभते ध्रुवम् ।। સંબોધિ ૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy