SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ भगवान् प्राह ३६. विभक्तिः कर्मणा लोके, कर्मास्ति चेतनाकृतम् । चेतना सासवा तेन, कर्माकर्षति संततम् ।। ભગવાને કહ્યું, આ સમગ્ર વિભાજન કર્મ દ્વારા નિષ્પન્ન થાય છે. કર્મ કરનાર ચેતના છે. તે આસ્રવયુક્ત હોય છે તેથી કર્મોનું આકર્ષણ સતત કર્યા કરે છે. (૩૬) * રૂ૭. યથા માવતથી વર્મ, યથા કર્મ તથા ઃ विचारस्तादृगाचारो, व्यवहारोऽपि तादृशः ।। વ્યક્તિનો જેવો ભાવ-અંતઃચેતનાનું પરિણામ હોય છે, તેવું કર્મ થાય છે. કર્મ અનુસાર તેનો રસવિપાક થાય છે. રસ અનુસાર વિચાર પેદા થાય છે. જેવા વિચાર હોય છે તેવો જ આચાર થાય છે. આચારને અનુરૂપ વ્યક્તિનો વ્યવહાર ફલિત થાય છે. (૩૭) ३८. कर्माणि क्षीणतां यान्ति, विकासो जायते चिदः । तानि प्रबलतां यान्ति, हासस्तस्याः प्रजायते ।। કર્મોનો ક્ષય થવાથી ચેતનાનો વિકાસ થાય છે અને તેના પ્રબળ થઈ જવાથી ચેતનાનો હાર થઈ જાય છે. (૩૮) - રૂ. સુવર્ણો મિર્જાવા, વિસં યત્તિ વતિઃ | दुश्चीर्णैः कर्मभिर्जीवाः, हासं यान्ति बहिस्तनम् ।। સદાચરણ થકી નિષ્પન્ન કર્મો દ્વારા જીવનો ભૌતિક વિકાસ થાય છે અને દુરાચરણ થકી નિષ્પન્ન કર્યો દ્વારા તેનો ભૌતિક છાસ થાય છે. (૩૯) ૪૦. માવાRI અંતરાયRવશ્વ વિર: | प्रियाप्रियनिदानानि, पुद्गलाः कर्मसंज्ञिताः ।। કેટલાક કર્મ-પગલે આત્માનાં જ્ઞાન, દર્શનના આવારક છે, કેટલાક આત્મશક્તિને અવરોધે કરે છે, કેટલાક વિકારક છે – આત્મચેતનામાં વિકૃતિ ઉત્પન્ન કરે છે અને કેટલાક પ્રિય-અપ્રિય સંવેદનના નિમિત્ત બને છે. (૪૦) સંબોધિ , ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy