________________
૨૦. અજ્ઞાનક્વાનિઝ, વિર્વાતિ નવા નમ!
विकाराणां च सर्वेषां, बीजं मोहोस्ति केवलम् ।। અજ્ઞાન અને અદર્શન-જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આત્માને વિકૃત નથી બનાવતાં. જેટલા વિકાર છે તે તમામનું બીજ માત્ર મોહ છે. (૨૦)
२१. तें च तस्योत्तेजनाय, हेतुभूते पराण्यपि ।
પરિવં મોહ, વઘતે તતઃ || જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ તથા બાકીનાં તમામ કર્મો મોહકર્મને ઉત્તેજિત કરવામાં નિમિત્ત બને છે તેથી મોહકર્મ સૌથી મુખ્ય છે અને બાકીનાં તમામ કર્મો તેનો પરિવાર છે. (૨૧)
२२. मस्तकेषु यथा सूच्या, हतायां हन्यते तलः ।
एवं कर्माणि हन्यन्ते, मोहनीये क्षयं गते ।। જેવી રીતે તાડની સૂચિ-આગળનો ભાગ નાશ પામવાથી તાડ નાશ પામે છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થવાથી બાકીનાં કર્મો ક્ષીણ થઈ જાય છે. (૨૨)
२३. सेनापतौ विनिहते, यथा सेना विनश्यति ।
વળિ નત્તિ, મોહનીચે ભયં તે || જેવી રીતે સેનાપતિ મૃત્યુ પામતાં સેના પલાયન થઈ જાય છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થતાં બાકીનાં કર્મો ક્ષીણ થઈ જાય છે. (૨૩)
ર૪. ધૂમદીનો યથા વહ્નિ, ક્ષીયડસૌ નિશ્વિનઃ |
एवं कर्माणि क्षीयन्ते, मोहनीये क्षयं गते ।। જેવી રીતે ધૂમ્રત અને ઈધણહીન અગ્નિ બુઝાઈ જાય છે, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થવાથી બાકીનાં કર્મો ક્ષીણ બની જાય છે. (૨૪)
ર૬. શુમૂનો યથા વૃક્ષ, સિએમનો ન રોહતિ |
नैवं कर्माणि रोहन्ति, मोहनीये क्षयं गते ।।
સંબોધિ ત૬૭ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org