SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ भगवान् प्राह ६३. स्वामिसेवकसंबंधः, व्यवस्थापादितो ध्रुवम् । સામુદાયિસંવધા, સર્વે નો નમઃ તાઃ || ભગવાને કહ્યું, મેઘ ! સ્વામિ-સેવકનો સંબંધ વ્યવસ્થા ઉપર આધારિત છે. તમામ સામુદાયિક સંબંધો કર્મકૃત નથી હોતા.(૬૩) ६४. राजतंत्रे भवेद् राजा, गणतंत्रे गणाधिपः । व्यवस्थामनुवर्तेत, विधिरेष न कर्मणः ।। રાજતંત્રમાં રાજા હોય છે અને ગણતંત્રમાં ગણનાયક હોય છે. આ વિધિ કર્મ અનુસાર નહીં, પરંતુ વ્યવસ્થા અનુસાર ચાલે છે. (૬૪) ६५. दासप्रथा प्रवृत्तासौ, यदि कर्मकृता भवेत् । तदा तस्या विरोधोऽपि, कथं कार्यो मया भवेत् ।। વત્સ ! જો વર્તમાનમાં પ્રચલિત દાસપ્રથા કર્મફત હોય તો હું તેનો વિરોધ કઈ રીતે કરી શકું ? (૬૫) ૬૬. નાસી મૈતી વ!, વ્યવસ્થાપતિતા ધ્રુવમ્ | सामाजिक्या व्यवस्थायाः, परिवर्तोऽपि मे मतः ।। વત્સ ! આ દાસપ્રથા કર્મકૃત નથી, પરંતુ વ્યવસ્થાકૃત છે. સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન પણ મને સ્વીકાર્ય છે: (૬૬) ૬૭. ધાણસામગ્રી, નાના સુત્રમ બને ! न तत्र बाधते कर्म, किं बाधेत तदा नरान् ? ।। માછલીઓને પોતાનું શરીર ધારણ કરવામાં સહાયક સામગ્રી જળમાં સુલભ હોય છે. ત્યાં કોઈ કર્મ કોઈને અવરોધી શકતું નથી તો પછી માણસને દેહ ધારણ કરવાની સામગ્રી મળવામાં કર્મ શી રીતે બાધક બને ? (૬૭) ६८. सर्वेषां च मनुष्याणां, सुलभा जीविका भवेत् । औचित्येन व्यवस्थायाः, कर्मवादो न दुष्यति ।। સંબોધિ - ૫૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy