________________
१७. विविक्तशय्यासनयन्त्रितानां, अल्पाशनानां दमितेन्द्रियाणाम् । रागो न वा धर्षयते हि चित्तं, पराजितो व्याधिरिवौषधेन ||
જે એકાંત વસ્તી અને એકાંત આસન થકી નિયંત્રિત હોય, જે મોછું ખાતા હોય અને જે જિતેન્દ્રિય હોય તેમનાં મનને રાગશત્રુ મે જ રીતે આક્રાંત કરી શકતા નથી, જેવી રીતે ઔષધ થકી પરાજિત રોગ શરીરને આક્રાંત કરી શકતો નથી. (૧૭)
૬૮. વામાનુવૃદ્ધિપ્રમનં હિ દુઃä,
सर्वस्य लोकस्य सदेवतस्य
यत् कायिकं मानसिकञ्च किञ्चित्,
તમામ જીવોનાં જ નહીં, પરંતુ દેવતાઓનાં પણ જે કંઇ ારીરિક-માનસિક દુ:ખો છે તે કામભોગોની સતત અભિલાષામાંથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગ તે દુઃખનો અંત પામી જાય છે. (૧૮)
૧૧.
-
Jain Education International
तस्यान्तमाप्नोति च वीतरागः ||
મનોજ્ઞ અને અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયોમાં જે રાગ અને દ્વેષ નથી કરતો, તે સમાધિ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. (૧૯)
મનોજ્ઞેષ્વમનોજ્ઞેષુ, સ્રોતમાં વિષયેષુ ય:।
न रज्यति न च द्वेष्टि समाधिं सोऽधिगच्छति ।।
૨૦. अमनोज्ञा द्वेषबीजं, रागबीजं मनोरमाः ।
દયોરપિ સમઃ યઃ સ્યાદ્, વીતા: સ ૩ન્યતે ||
અમનોજ્ઞ વિષય દ્વેષનાં બીજ છે અને મનોજ્ઞ વિષય રાગનાં બીજ છે. જે વ્યક્તિ આ બંનેમાં સમ રહે છે તે રાગદ્વેષ કરતી નથી, તે વીતરાગ કહેવાય છે. (૨૦)
मेघः प्राह
ર૬.
સંબોધિ ર ૪૭
कानि स्रोतांसि के वा स्युः, विषयाश्च प्रियाप्रियाः ? कथं तेषां निरोधः स्याद्, इति श्रोतुं समुत्सुकः ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org