SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ १७. विविक्तशय्यासनयन्त्रितानां, अल्पाशनानां दमितेन्द्रियाणाम् । रागो न वा धर्षयते हि चित्तं, पराजितो व्याधिरिवौषधेन || જે એકાંત વસ્તી અને એકાંત આસન થકી નિયંત્રિત હોય, જે મોછું ખાતા હોય અને જે જિતેન્દ્રિય હોય તેમનાં મનને રાગશત્રુ મે જ રીતે આક્રાંત કરી શકતા નથી, જેવી રીતે ઔષધ થકી પરાજિત રોગ શરીરને આક્રાંત કરી શકતો નથી. (૧૭) ૬૮. વામાનુવૃદ્ધિપ્રમનં હિ દુઃä, सर्वस्य लोकस्य सदेवतस्य यत् कायिकं मानसिकञ्च किञ्चित्, તમામ જીવોનાં જ નહીં, પરંતુ દેવતાઓનાં પણ જે કંઇ ારીરિક-માનસિક દુ:ખો છે તે કામભોગોની સતત અભિલાષામાંથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગ તે દુઃખનો અંત પામી જાય છે. (૧૮) ૧૧. - Jain Education International तस्यान्तमाप्नोति च वीतरागः || મનોજ્ઞ અને અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયોમાં જે રાગ અને દ્વેષ નથી કરતો, તે સમાધિ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. (૧૯) મનોજ્ઞેષ્વમનોજ્ઞેષુ, સ્રોતમાં વિષયેષુ ય:। न रज्यति न च द्वेष्टि समाधिं सोऽधिगच्छति ।। ૨૦. अमनोज्ञा द्वेषबीजं, रागबीजं मनोरमाः । દયોરપિ સમઃ યઃ સ્યાદ્, વીતા: સ ૩ન્યતે || અમનોજ્ઞ વિષય દ્વેષનાં બીજ છે અને મનોજ્ઞ વિષય રાગનાં બીજ છે. જે વ્યક્તિ આ બંનેમાં સમ રહે છે તે રાગદ્વેષ કરતી નથી, તે વીતરાગ કહેવાય છે. (૨૦) मेघः प्राह ર૬. સંબોધિ ર ૪૭ कानि स्रोतांसि के वा स्युः, विषयाश्च प्रियाप्रियाः ? कथं तेषां निरोधः स्याद्, इति श्रोतुं समुत्सुकः ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy