________________
મેઘ બોલ્યો, જીવોને સુખ સ્વાભાવિક લાગે છે, પ્રિય લાગે છે અને દુઃખ અપ્રિય લાગે છે. તો પછી સુખની ઉપેક્ષા કરીને દુઃખ શા માટે સહન કરવું જોઈએ ? (૪)
भगवान् प्राह . ય સહય પુર્તિ સૃષ્ટ, ૩ઃર્વ તત્ વસ્તુતો ભવેત્ |
મોરાવિકો મનુષ્યો રિ, હું તત્ત્વ નદિ વિતિ | ભગવાને કહ્યું, જે સુખ પુદગલર્જનિત છે, તે હકીકતમાં દુઃખ છે, પરંતુ મોહથી ઘેરાયેલો માણસ એ સત્ય તત્ત્વ સુધી પહોંચી શકતો નથી. (૫)
મેયઃ પ્રહ ६. को मोहः किञ्च तन्मूलं, को विपाको हि देहिषु ।
તિ વિજ્ઞાતુમિચ્છામિ, વક્ષુરુન્મીત્રય પ્રમો! // મેઘ બોલ્યો, મોહ શું છે ? તેનો મૂળ સ્ત્રોત કયો છે ? તે જીવોને શું પરિણામ આપે છે ? હું આ બધું જાણવા ઇચ્છું છું. પ્રભુ ! આપ મારાં જ્ઞાનચક્ષુને ઉદ્ઘાટિત કરો. (૬)
भगवान् प्राह ૭. વિવિઘારો મોહ, અજ્ઞાનં મૂકતે !
सम्यक्त्वञ्चापिचारित्रं, विमोहयति संततम् ।। ભગવાને કહ્યું, મોહ એ છે કે જે ચેતનાને વિકૃત બનાવે છે. તેનું મૂળ અજ્ઞાન છે. તેનો વિપાક છે- સભ્યત્ત્વ અને ચારિત્રને સતત વિમૂઢ બનાવી રાખવું. (૭)
૮. કૃષ્ટિમોરેન મૂહોવું, મિથ્યાવં પ્રતિપદ્યતે |
मिथ्यात्वी घोरकर्माणि, सृजन् भ्राम्यति संसृतौ ।। દર્શનમોહથી મૂઢ બનેલો માણસ મિથ્યાત્વ પામે છે. મિથ્યાત્વી ઘોર કર્મોનું ઉપાર્જન કરતાં કરતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. (૮)
સંબોધિ ૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org