________________
તે વખતે તને વિપુલ, ઘોર, ઘોરતમ અને ભારે વેદના થઈ. ત્રણ દિવસ સુધી તે એ બધું સમભાવપૂર્વક સહન કર્યું. (૨૯)
૩૦. મયુરને પૂચિત્વા, નાતત્ત્વ એજિંગઃ |
अहिंसा साधिता सत्त्वे, कष्टे च समता श्रिता ।। તે જીવો પ્રત્યે અહિંસાની સાધના કરી અને કષ્ટમાં સમભાવ જાળવ્યો. અંતે આયુષ્ય સમાપ્ત કરીને તું શ્રેણિકરાજાના પુત્ર તરીકે પેદા થયો. (૩૦)
३१. अवशा वेदयन्त्येके, कष्टमर्जितमात्मना ।
विलपन्तो विषीदन्तः, समभावः सुदुर्लभः ।। કેટલાક લોકો શરૂઆતમાં કષ્ટ-કર્મનું અર્જન કરે છે અને પછી તેને વિવશ થઈને ભોગવે છે. તેના વેદનકાળમાં વિલાપ અને વિશાદ કરે છે, કારણકે સમભાવ સહુ કોઈને માટે સુલભ નથી હોતો. (૩૧)
३२. उदीर्णां वेदनां यश्च, सहते समभावतः ।
નિર્ન કુત્તે , ૩ઃાં મદી૫ત્નમ્ | જે વ્યક્તિ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી વેદનાને સમભાવપૂર્વક સહન કરે છે, તેને ખૂબ નિર્જરા થાય છે કારણકે શરીરમાં ઉત્પન્ન થયેલા કષ્ટને સહન કરવું તે મહાન પરિણામનું કારણ છે. (૩૨)
૩૨. મધ્યવસ્વી તા છે, નાડકવો વત્સ! તાઃ |
सम्यक्त्वी संयमीदानीं, क्लीवोऽभूः स्वल्पवेदने । વત્સ! તે સમયે હાથીના ભવમાં તું સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં કષ્ટ સહન કરવામાં તું કાયર બન્યો નહોતો. અત્યારે તું સમ્યગ્દષ્ટિ અને સંયમી છે, છતાં આટલા નાનકડા કષ્ટથી તું ઉદ્વિગ્ન-સત્વહીન કેમ બની ગયો ? (૩૩)
રૂ૪. મુનીના જયસંપર્શમિતાનાશમત્રતઃ | अधीरो मामुपेतोसि, सद्यो गन्तुं पुनर्गृहम् ।।
સંબોધિ ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org