________________
શુભ અધ્યવસાય અને વિશુદ્ધ લડ્યા (ભાવ) દ્વારા તે સંસારભ્રમણ - જન્મમરણની સંખ્યા સીમિત કરી દીધી અને મનુષ્યના આયુષ્યનું અર્જન કર્યું. (૨૪)
२५. सार्द्धद्वयदिनेनाऽथ, दवः स्वयं शमं गतः ।
निधूमं जातमाकाशं, अभया जन्तवोऽभवन् ।। અઢી દિવસ પછી દાવાનળ આપ મેળે શાંત થયો. આકાશ નિર્ધમ બની ગયું તથા પેલાં વન્ય પશુઓ નિર્ભય બની ગયાં. (૨૫)
२६. स्वच्छन्दं गहने शान्ते, विजहुः पशवस्तदा ।
पलायितः शशकोऽपि, रिक्तं स्थानं त्वयेक्षितम् ।। પછી વન્ય પશુઓ તે શાંત જંગલમાં સ્વતંત્રતાપૂર્વક હરવાફરવા લાગ્યાં. પેલું સસલું પણ ત્યાંથી ચાલ્યું ગયું. તે પેલી જગા ખાલી જોઈ. (૨૬)
ર૭. પાવં ચતું પુનર્મુખી, સદ્ધિદતિનાક્તરમ્ |
__स्तम्भीभूतं जडीभूतं, त्वया प्रयतितं तदा ।। તે અઢી દિવસ પછી થાંભલાની જેમ અક્કડ બની ગયેલા તારા નિષ્ક્રિય પગને ફરીથી જમીન ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો. (૨૭)
ર૮. ધૂતાય સુધાક્ષામ:, વરસી ગMવિર: |
पादन्यासे न शक्तोऽभूः, भूतले पतितः स्वयम् ।। તારું શરીર અત્યંત ભારેખમ હતું. તું ભૂખને કારણે દુર્બળ અને ઘડપણને કારણે જર્જરીત હતો. તેથી તું તારા પગને ફરીથી જમીન ઉપર મૂકવામાં સમર્થ રહી શક્યો નહોતો. તું લથડિયાં ખાઈને જમીન ઉપર ઢળી પડ્યો. (૨૮)
ર૬. વિપુતા વેનોતી, પોરા પોતમોન્વતી |
सहित्वा समवृत्तिस्तां, तत्र यावद् दिनत्रयम् ।।
૧. ચેતનાની સૂક્ષ્મ પરિણતિ
સંબોધિ ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org