________________
ઉપવાસપૂર્વક ૧. દ્રવ્ય વસ્તુઓની મર્યાદા કરવી (રાખવી). રક ક્ષેત્રનું ક્ષેત્રવિષયકુ મર્યાદા કરવી. ૩ -કાલ અહોરાત્રી : ૪. ભાવ- રાગ-દ્વેષ રહિત
- આ ચાર પ્રકારે સાવદ્યયોગ- અસત્મવત્તિની વિરતિ કરવી તે પૌષધવ્રત કહેવાય છે. (૬)
३७. प्रासुक दाषमुप, मापान प्रदायत ।
मनये संविभज्याऽथ संविभागोऽतिथेर्वतम
પોતાની વસ્તુનો સવિભાગ કરીને, પોતે થોડુંક ઓછું ખાઈને સાધુને પ્રાસુક-અચિત્ત અને દોષરહિત જે આહારપાણી આપવામાં આવે છે, તેને અતિથિ-સંવિભાગ વ્રત કહેવામાં આવે છે. (૩૭)
૩૮. 'સત્તેરનાં પ્રર્વત, શ્રાવો મારાન્તિકમ્ !
મૃત્યુ નિરિ જ્ઞાવા, મૃત્યો વિવત્તાય: ht મૃત્યુથી ન ડરનાર શ્રાવકે મૃત્યુને સંત્રિહિત-નજીક જાણીને મારણાંતિક સંલેખના કરવી જોઈએ. (૩૮)
ડરનાર આ
ત-નજીક જાણ
૨૪ યમલ્સ ષોય, મનોનિગ્રહવે !
આ પ્રતિમ પ્રતિપોત, શ્રાવ સાધનાવિઃ || સંયમનો ઉત્કર્ષ અને મનનો નિગ્રહ કરવા માટે સાધનામાં રુચિ ધરાવનાર શ્રાવકે પ્રતિમાઓનો સ્વીકાર કરવો જોઈએ. (૯)
४०.. दर्शनप्रतिमा तन्त्र, सर्वधर्मरुचिर्भवेत् ।
दृष्टिमाराधयल्लोकः सर्वमाराधयेत्परम् ।। ४१ व्रतसामायिकपौषधकार्योत्सर्या मिथुनवर्जनकम् । .
साच्च
ताहार
रवजनस्वयमारम्भवजन चापि ।।
:
'
'
'
. '
-1,
४२... प्रेष्यारम्भविवर्जनमुद्दिष्टभक्तवर्जनञ्चापि । श्रमणभूत एकादश प्रतिमा एता विनिर्दिष्टाः ।।
(મિોિકમ) સંબોધિ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org