SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસપૂર્વક ૧. દ્રવ્ય વસ્તુઓની મર્યાદા કરવી (રાખવી). રક ક્ષેત્રનું ક્ષેત્રવિષયકુ મર્યાદા કરવી. ૩ -કાલ અહોરાત્રી : ૪. ભાવ- રાગ-દ્વેષ રહિત - આ ચાર પ્રકારે સાવદ્યયોગ- અસત્મવત્તિની વિરતિ કરવી તે પૌષધવ્રત કહેવાય છે. (૬) ३७. प्रासुक दाषमुप, मापान प्रदायत । मनये संविभज्याऽथ संविभागोऽतिथेर्वतम પોતાની વસ્તુનો સવિભાગ કરીને, પોતે થોડુંક ઓછું ખાઈને સાધુને પ્રાસુક-અચિત્ત અને દોષરહિત જે આહારપાણી આપવામાં આવે છે, તેને અતિથિ-સંવિભાગ વ્રત કહેવામાં આવે છે. (૩૭) ૩૮. 'સત્તેરનાં પ્રર્વત, શ્રાવો મારાન્તિકમ્ ! મૃત્યુ નિરિ જ્ઞાવા, મૃત્યો વિવત્તાય: ht મૃત્યુથી ન ડરનાર શ્રાવકે મૃત્યુને સંત્રિહિત-નજીક જાણીને મારણાંતિક સંલેખના કરવી જોઈએ. (૩૮) ડરનાર આ ત-નજીક જાણ ૨૪ યમલ્સ ષોય, મનોનિગ્રહવે ! આ પ્રતિમ પ્રતિપોત, શ્રાવ સાધનાવિઃ || સંયમનો ઉત્કર્ષ અને મનનો નિગ્રહ કરવા માટે સાધનામાં રુચિ ધરાવનાર શ્રાવકે પ્રતિમાઓનો સ્વીકાર કરવો જોઈએ. (૯) ४०.. दर्शनप्रतिमा तन्त्र, सर्वधर्मरुचिर्भवेत् । दृष्टिमाराधयल्लोकः सर्वमाराधयेत्परम् ।। ४१ व्रतसामायिकपौषधकार्योत्सर्या मिथुनवर्जनकम् । . साच्च ताहार रवजनस्वयमारम्भवजन चापि ।। : ' ' ' . ' -1, ४२... प्रेष्यारम्भविवर्जनमुद्दिष्टभक्तवर्जनञ्चापि । श्रमणभूत एकादश प्रतिमा एता विनिर्दिष्टाः ।। (મિોિકમ) સંબોધિ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy