________________
३१. इतस्ततः प्रसर्पन्ति, जना लोभाविलाशयाः ।
तेन दिविरतिः कार्या, गृहिणा धर्मचारिणा ।। - લોભી મનુષ્ય અથર્જન માટે અહીં-તહીં સુદૂરના પ્રદેશોમાં જાય છે તેથી ધાર્મિક ગૃહસ્થ દિગ્વિરતિ-દિશાઓમાં ગમનાગમનનું પરિમાણ કરવું જોઈએ. (૩૧)
રૂ. ૩૫મો પરાર્થના, મોહં નતિ દિનઃ |
- મોરારા વિરતિઃ છે, તેને ઘસ્યુરી વિશા || પદાર્થોનો ભોગ માણસને મોહમાં નાખે છે તેથી ધાર્મિક પુરુષોએ ભોગની વિરતિ કરવી જોઈએ, તેનું પરિમાણ કરવું જોઈએ. (૩૨):
३३. कल्पनाभिः प्रमादेन, दण्डः प्रयुज्यते जनैः ।
अनर्थदण्डविरतिः, कार्या धर्मस्पृशा विशा ।। માણસ અનેક પ્રકારની કલ્પનાઓ તથા પ્રમાદને વશીભૂત થઈને શિક્ષા-હિંસાના પ્રયોગ કરે છે. ધાર્મિક પુરુષે અનર્થ દંડઅનાવશ્યક હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. (૩૩)
૩૪. વિદ્યાવિહતેાણો નાતે તતઃ |
समभावविकासः स्यात्, तच्च सामायिकं व्रतम् ।। જેનાથી સાવદ્ય-પાપકારક પ્રવૃત્તિઓ થકી નિવૃત્ત થવાનો અભ્યાસ થાય છે, સમભાવનો વિકાસ થાય છે, તે “સામાયિક' વ્રત કહેવાય છે. (૩૪)
રૂપ. સર્વાધિષ્ય હિસાવે, ત્યારે યથાવિધિ |
क्रियते व्रतमेतत्तु, देशावकाशिकं भवेत् ।। કોઈ ચોક્કસ અવધિ માટે વિધિપૂર્વક હિંસાનો જે પરિત્યાગ કરે છે તે “દેશાવકાશિક' વ્રત કહેવાય છે. (૩૫)
३६. सावद्ययोगविरतिः, सोपवासा विधीयते ।
द्रव्यक्षेत्रादिभेदेन, पौषधं तद् भवेद् व्रतम् ।।
સંબોધિ - ૨૨૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org