________________
भगवान् प्राह २१. अर्थजानर्थजा चेति, हिंसा प्रोक्ता मया द्विधा ।
अनर्थजां त्यजेन्नेष, प्रवृत्तिं लभते संतीम् ।। ભગવાને કહ્યું, મેં હિંસાના બે પ્રકાર બતાવ્યા છે અર્થા અને અનWજા. ગૃહસ્થ અનર્થકા- અનાવશ્યક હિંસાનો પરિત્યાગ કરી શકે છે અને જેટલા પ્રમાણમાં તે તેનો ત્યાગ કરે છે તેટલા પ્રમાણમાં તેની પ્રવૃત્તિ સં બની રહે છે. (૨૧)
२. आत्मने ज्ञातय तद्वंद्, राज्याय सुहृदे तथा
'या हिंसा क्रियते लोकरर्थजा सा किलोच्यते । પોતાના માટે પરિવાર, રાજ્ય અને મિત્રો માટે જે હિંસા બાચરવામાં આવે છે તે અર્થા હિંસા કહેવાય છે. (૨૨)
३. परस्परोपग्रहो हि, समाजालम्बनं भवेत्
તે યિતે દિસ, જથ્થો પિરાર્થના ! પરસ્પર એકબીજાનો સહયોગ કરવો એ સમાજનું આધારભૂત તત્ત્વ છે. એ દૃષ્ટિએ સમાજ માટે જે હિંસા આચરવામાં આવે છે, તેને પણ અર્થજા હિંસા કહેવામાં આવે છે. (
૧૩)
-
જ,
,ENS
'
*
*
*
२४. . कुवनप्यथजा हिसा, नासाक्त कुरुत दृढा ।
तदानीं लिप्यते नासौ, चिक्कणैरिह कर्मभिः । અર્થના હિંસા આચરતી વખતે જે પ્રબળ આસક્તિ રાખતો નથી, તે ચીકણા કર્મ-પરમાણુઓથી લિસ થતો નથી. (૨૪)
२५.ला हिंसा न क्वॉपि निर्दोषा, परं लेंपेन भिद्यते ।
आसक्तस्य भवेद गादोऽनासक्तस्य भवेन्मूदुः ।। ". હિસા ક્યારેય નિર્દોષ નથી હોતી પરંતુ તેના લેપમાં તફાવત અવશ્ય હોય છે. આસક્તનો લેપ ગાઢ અને અનાસક્તનો લેપ મંદ હોય છે. (૨૫)
સંબોધિ મા ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org