SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ मेघः प्राह ૬૬. अगारिणां कथं धर्मो, व्यापृतानाञ्च कर्मसु । गृहिणां यदि धर्मः स्यादनगारो हि को भवेत् ।। મેઘ બોલ્યો, ભંતે ! ગૃહસ્થી સાથે સંકળાયેલા ગૃહસ્થોમાં ધર્મ શી રીતે હોઈ શકે ? જો ગૃહસ્થ પણ ધર્મનો અધિકારી હોય તો પછી સાધુ કોણ બને ? (૧૧) भगवान् प्राह ૧૨. સત્યં રેવાનુપ્રિયતર્, મુમુક્ષા યસ્ય નોત્કટા । स वृत्तिमनगराणां, न नाम प्रतिपद्यते ।। ભગવાને કહ્યું, દેવાનુપ્રિય ! એ સાચું છે કે જેનામાં મુક્ત થવાની પ્રબળ ઇચ્છા નથી, તે મુનિધર્મનો સ્વીકાર કરતો નથી. (૧૨) Jain Education International १३. मुमुक्षा यावती यस्य, समतां तावतीं श्रितः । आचरति गृही धर्मं, व्यापृतोऽपि च कर्मसु ।। જે ગૃહસ્થમાં મુક્ત થવાની જેટલી ભાવના હોય છે, ત અટલા જ પ્રમાણમાં સમતાનું આચરણ કરે છે અને જેટલા પ્રમાણમાં એ સમતાનું આચરણ કરે છે, એટલી જ માત્રામાં ધર્મનું આચરણ કરે છે. આમ તે ગૃહસ્થનાં કાર્યોમાં જોડાયેલો રહેવા છતાં ધર્મની આરાધના કરવાનો અધિકારી છે. (૧૩) १४. द्विविधं विद्यते वीर्यं, लब्धिश्च करणं तथा । अन्तरायक्षयाल्लब्धिः, करणं वपुषाश्रितम् ।। વીર્યના બે પ્રકાર છે : લબ્ધિવીર્ય-યોગ્યતાત્મક શક્તિ અને કરણવીર્ય-ક્રિયાત્મક શક્તિ. અંતરાય દૂર થતાં લબ્ધિનો વિકાસ થાય છે અને શરીરના માધ્યમ દ્વારા કરણનો પ્રયોગ થાય છે. (૧૪) १५. वपुष्मतो भवेद् वाणी, मनोऽप्यस्यैव जायते । शारीरिकं वाचिकञ्च, मानसं तत्' त्रिधा भवेत् ।। જેને શરીર હોય છે તેને વાણી અને મન હોય છે. તેથી કરણવીર્ય ત્રણ પ્રકારનું હોય છે ઃ શારીરિક, વાચિક અને માનસિક. (૧૫) ૧. તત્ ઇતિ કરણવીર્યમ્ સંબોધિ – ૨૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy