SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. न जातिर्न च वर्णोऽभूद्, युगे युगलचारिणाम् । ऋषभस्य युगादेषा, व्यवस्था समजायत ।। યૌગલિક યુગમાં ન કોઈ જાતિ હતી અને ન કોઈ વર્ણ હતો. ભગવાન ઋષભના યુગમાં જાતિ અને વર્ણની વ્યવસ્થાનું પ્રવર્તન થયું. (૨૭) २८. एकैव मानुषी जातिराचारेण विभज्यते । जातिगर्वो महोन्मादो, जातिवादो न तात्त्विकः ।। મનુષ્યજાતિ એક છે. તેના વિભાગ આચાર અથવા વર્ણના આધારે થાય છે. જાતિનો ગર્વ કરવો એ સૌથી મોટો ઉન્માદ છે કારણ કે જાતિવાદ તાત્ત્વિક વસ્તુ નથી. (૨૮) ૨૬. Jain Education International जातिवर्णशरीरादि- बाह्येर्भेदैर्विमोहितः । आत्माऽऽत्मसु घृणां कुर्याद्, एष मोहो महान् नृणाम् । જાતિ, વર્ણ, શરીર વગેરે બાહ્ય તફાવતો થકી વિમૂઢ બનીને એક આત્મા બીજા આત્માની ઘૃણા કરે- એ માનવીનો મોટો મોહ છે. (૨૯) ३०. यस्तिरस्कुरुतेऽन्यं स, संसारे परिवर्तते । मन्यते स्वात्मनस्तुल्यान्, अन्यान् स मुक्तिमश्नुते ।। જે બીજાઓને તિરસ્કાર કરે છે, તે સંસારમાં પર્યટન કરે છે અને જે બીજાઓને આત્માતુલ્ય માને છે તે મુક્તિ પામે છે. (૩૦) રૂ૬. અનાયજો મહાયોગી, મૌન પવમુપસ્થિતઃ । પ્રેષ્યપ્રેષ્ય, વન્તમાનો ન નખતે !! साम्यं प्राप्तः જેનો કોઈ નાયક નથી, તે ચક્રવર્તી મૌન પદ-શ્રામણ્યમાં ઉપસ્થિત થઈને મહાયોગી બન્યો અને સમત્વ પામ્યો, તે પોતાના પૂર્વદીક્ષિત નૃત્યના ભૃત્યને પણ વંદન કરવામાં ક્ષોભ અનુભવતો નથી. (૩૧) સંબોધિ . ૨૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy