________________
'
'
૨૨. સર્વે વા નિવર્તને, સર્વત્ર ન વિદ્યતે !
3 પ્રાદિક્ષા ન મતિતંત્ર, તત્સાણં પરમ તૃણન્ !! જેને વ્યક્ત કરવા માટે સ્વર-શબ્દ અક્ષમ છે, તેની જ્યાં પહોંચનથી, બુદ્ધિ જેને પકડી શકતી નથી તે આત્મા મનુષ્યોનું પરમ સાધ્ય છે. (૨૨)
२३. ग्रामे वा यदि वाऽरण्ये, न ग्रामे नाप्यरण्यके ।
બ્રેષતયો યત્ર, તત્ર સિદ્ધિ ગાયતે || સિદ્ધિ નગરમાં પણ મળી શકે છે અને અરણ્યમાં પણ મળી શકે છે. તે ન તો નગરમાં મળી શકે છે અને ન તો એરણ્યમાં પણ મળી શકે છે. સિદ્ધિ ત્યાં જે મળે છે કે જ્યાં રાગ અને દ્વેષનો વિલય થઈ જાય છે. (૨૩)
ર૪. ન મુહિતેન શ્રમ , ન ઘારેખ બ્રાહઃ |
- - મુનિનથવાણેન, શોર્ન તાપસ: || માથું મુંકાવી દેવા માત્રથી કોઈ શ્રમણ નથી બની જતો, ઓમકારનો જાપ કરવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી બની જતો, અરણ્યમાં નિવાસ કરવા માત્રથી કોઈ મુનિ નથી બની જતો અને કુશનાં બનેલાં વસ્ત્રો પહેરવા માત્રથી કોઈ તાપસ નથી બની જતો. (૨૪)
२५... श्रमणः समभावेन, ब्रह्मचर्येण ब्राह्मणः ।
ज्ञानेन च मुनिर्लोके, तपसा तापसो भवेत् ।। શ્રમણ એ જ છે કે જે સમભાવ જાળવે, બ્રાહ્મણ એ છે કે જે બ્રહ્મચર્યનું પાલન કરે, મુનિ એ છે કે જે જ્ઞાનની ઉપાસના કરે અને તાપસ એ છે કે જે તપસ્યા કરે. (૨૫)
२६. कर्मणा ब्राह्मणो लोकः, कर्मणा क्षत्रियो भवेत् ।
કર્મળ ગાયતે વૈશ્ય શૂટો ભવતિ શર્મળા !. બ્રહ્મવિદ્યાનું કર્મ કરનાર બ્રાહ્મણ, સુરક્ષાનું કર્મ કરનાર ક્ષત્રિય, વ્યવસાયનું કર્મ કરનાર વૈશ્ય અને સેવાકર્મ કરનાર શૂદ્ર છે. (૨૬),
૧. બ્રહ્મચર્ય - બ્રહ્મ વિષયક આચરણ ૨. કર્મ- આજીવિકાપરક વૃત્તિ
સંબોધિત ૨૦૯
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org