SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. વિદ્યતે નામ વર્ષે, ન વા વિ વિદ્યતે | एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।। કર્મ છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૫) ૬. ગતિ કર્મઝને વેદ, નવા વેદ્ય = વિદ્યતે | સંશયમાપન્ના, સાણં પ્રતિ ન થાવતિ | કર્મનું ફળ ભોગવવું પડે છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૬) ૭. મતિ તોડપિ નીવોડ, વર્ષ માં ઘુવમ્ | નિશ્ચયમાપ, સાણં પ્રતિ પ્રથાવત || લોક છે, જીવ છે, કર્મ છે અને કર્મફળ ભોગવવું પડે છે- એવી આસ્થાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. (૭) ૮. નિવૃતિ નિર્વિની, નિરો દ્રષ્ટિમાનતી ! आत्मा स्यादिदमेवास्ति, साध्यमात्मविदां नृणाम् ।। આત્મવિ - આત્માને જાણનાર પુરુષો માટે નિરાવરણ, નિર્વિદન- નિરંતરાય, નિર્મોહ અને દૃષ્ટિસંપન્ન સમ્યગ્દર્શનયુક્ત આત્મા જ સાધ્ય છે. (૮) ૧. માવજય વિનય, મોહસ્ય કૃત્રિયો | निरोधो जायते तेन, संयमः साधनं भवेत् ।। સંયમ થકી આવરણ, વિન, દૃષ્ટિમોહ અને ચારિત્રમોહનો નિરોઘ થાય છે, તેથી તે આત્માની પ્રાપ્તિ-સાધ્યની સિદ્ધિનું સાધન છે. (૯) ૨૦. મનં સયત ત્વા, સતત શ્રદ્ધયન્વિતઃ | आत्मानं साधयेच्छान्तः, साध्यं प्राप्नोति स ध्रुवम् ।। જે શ્રદ્ધા-સંપન્ન પુરુષ પોતાને સંયમી બનાવીને આત્મસાધના કરે છે, તે શાંત-કષાયરહિત પુરુષ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. (૧૦) સંબોધિ - ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy