________________
૧. વિદ્યતે નામ વર્ષે, ન વા વિ વિદ્યતે |
एवं संशयमापन्नः, साध्यं प्रति न धावति ।। કર્મ છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૫)
૬. ગતિ કર્મઝને વેદ, નવા વેદ્ય = વિદ્યતે |
સંશયમાપન્ના, સાણં પ્રતિ ન થાવતિ | કર્મનું ફળ ભોગવવું પડે છે કે નહીં – એવી સંદિગ્ધતાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી નથી. (૬)
૭. મતિ તોડપિ નીવોડ, વર્ષ માં ઘુવમ્ |
નિશ્ચયમાપ, સાણં પ્રતિ પ્રથાવત || લોક છે, જીવ છે, કર્મ છે અને કર્મફળ ભોગવવું પડે છે- એવી આસ્થાવાળી વ્યક્તિ સાધ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. (૭)
૮. નિવૃતિ નિર્વિની, નિરો દ્રષ્ટિમાનતી !
आत्मा स्यादिदमेवास्ति, साध्यमात्मविदां नृणाम् ।। આત્મવિ - આત્માને જાણનાર પુરુષો માટે નિરાવરણ, નિર્વિદન- નિરંતરાય, નિર્મોહ અને દૃષ્ટિસંપન્ન સમ્યગ્દર્શનયુક્ત આત્મા જ સાધ્ય છે. (૮)
૧. માવજય વિનય, મોહસ્ય કૃત્રિયો |
निरोधो जायते तेन, संयमः साधनं भवेत् ।। સંયમ થકી આવરણ, વિન, દૃષ્ટિમોહ અને ચારિત્રમોહનો નિરોઘ થાય છે, તેથી તે આત્માની પ્રાપ્તિ-સાધ્યની સિદ્ધિનું સાધન છે. (૯)
૨૦. મનં સયત ત્વા, સતત શ્રદ્ધયન્વિતઃ |
आत्मानं साधयेच्छान्तः, साध्यं प्राप्नोति स ध्रुवम् ।। જે શ્રદ્ધા-સંપન્ન પુરુષ પોતાને સંયમી બનાવીને આત્મસાધના કરે છે, તે શાંત-કષાયરહિત પુરુષ સાધ્યને પ્રાપ્ત કરી શકે છે. (૧૦)
સંબોધિ - ૨૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org