SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પેદા થાય છે. આ તમામ સત્યસેવી શ્રદ્ધાવાન અર્થાત્ સમ્યગ્દષ્ટિનાં લક્ષણો છે. (૭૮, ૭૯) ૮૦. સોળ વ્રતે સંપન્નો, તોચ્ચેષTIષ્યોત્ | भावशुद्धिः क्रियाश्चापि, प्रथयन् शिवमश्नुते ।। વ્રતોથી સંપન્ન યોગી લોકેષણામાં ફસાતો નથી. તે માનસિક શુદ્ધિ અને સન્ક્રિયાઓનો વિસ્તાર કરતો કરતો મોક્ષ પામે છે. (૮૦) ૮૨. ન લીયન્ત ન વર્ધન્ત, ક્ષત્તિ નીવા મવસ્થિતા ! મનીવો નીવતા રેતિ, ન નીવો યાચકવતામ્ | જીવ અવસ્થિત છે. તે ન ઘટે છે કે ન વધે છે. અજીવ ક્યારેય જીવ નથી બનતો અને જીવ ક્યારે અજીવ નથી બનતો. (૮૧) ८२. अवस्थानमिदं ध्रौव्यं, द्रव्यमित्यभिधीयते । પરીવર્તનમત્રેવ, પર્યાય પરિવર્તિતઃ || અવસ્થાનને ધ્રૌવ્ય કહેવામાં આવે છે અને એમાં જ જે પરિવર્તન થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. ધ્રૌવ્ય અને પરિવર્તન બંને દ્રવ્યના અંશ છે. દ્રવ્ય એટલે આ બંનેની સમષ્ટિ. (૮૨) मेघः प्राह ८३. कथं चित्तं न जानाति ? कथं जानन् न चेष्टते ? चेष्टमानं कथं नैति, श्रद्धानं चरणं विभो ।। મેઘ બોલ્યો, પ્રભુ ! ચિત્ત કેમ જાણતું નથી ? જાણવા છતાં ઉદ્યોગ કેમ કરતું નથી ? ઉદ્યોગ કરવાં છતાં તે શ્રદ્ધા અને ચારિત્રને કેમ પ્રાપ્ત કરી શકતું નથી ? (૮૩) भगवान् प्राह ८४. आवृतं नहि जानाति, प्रतिहतं न चेष्टते । मूढं विकारमाप्नोति, श्रद्धायां चरणेऽपि च ।। સંબોધિ , ૧૯૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy